શોધખોળ કરો

તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાં ન હોય તો પણ શું તે ચૂંટણી લડી શકે છે? જાણો શું છે કાયદો

આરજેડી નેતાઓએ આરોપ લગાવ્યો કે, તેજસ્વી યાદવને આગામી વિધાનસભા કે લોકસભા ચૂંટણી લડતા અટકાવવા માટે આ જાણી જોઈને કરવામાં આવેલું પગલું હતું. જોકે, થોડા સમય પછી, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે, તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાં છે. આ પછી પણ રાજકારણ રમવામાં આવી રહ્યું છે.

તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાંથી ગાયબ થયા બાદ આરજેડીએ ભાજપ પર કાવતરું ઘડવાનો આરોપ લાગ્યો છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે તેમનું નામ મતદાર યાદીમાં છે. છતાં પ્રશ્ન એ છે કે જો કોઈનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે, તો શું તે ચૂંટણી લડી શકશે કે નહીં.

આજકાલ બિહારના રાજકારણમાં એક અનોખો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. આરજેડીના નેતાઓ સોશિયલ મીડિયા પર દાવો કરી રહ્યા છે કે, તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે જેથી તેમને આગામી ચૂંટણી લડતા અટકાવી શકાય. આ એક 'ષડયંત્ર' છે. આવી સ્થિતિમાં, સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું કોઈ નેતાનું નામ મતદાર યાદીમાં ન હોય તો તે ચૂંટણી લડી શકે નહીં? જો તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાં ન હોય, તો શું તે ખરેખર આગામી ચૂંટણી લડી શકશે નહીં? આપણો કાયદો શું કહે છે?

બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાંથી ગાયબ હોવાનો મુદ્દો ત્યારે ઉભો થયો જ્યારે પટનાના પાટલીપુત્ર વિધાનસભા ક્ષેત્રની સુધારેલી મતદાર યાદી જાહેર કરવામાં આવ્ય.. આરજેડી નેતાઓએ આરોપ લગાવ્યો કે, તેજસ્વી યાદવને આગામી વિધાનસભા કે લોકસભા ચૂંટણી લડતા અટકાવવા માટે આ જાણી જોઈને કરવામાં આવેલું પગલું હતું. જોકે, થોડા સમય પછી, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે, તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાં છે. આ પછી પણ રાજકારણ કરવામાં આવી રહ્યું છે.

આરજેડીનો આરોપ શું છે?

આરજેડીનું કહેવું છે કે, તેજસ્વી યાદવનું નામ કોઈપણ માહિતી કે માન્ય કારણ વગર દૂર કરવામાં આવ્યું હતું. તેજસ્વીને ચૂંટણીની રેસમાંથી દૂર કરવાનું ભાજપનું આ કાવતરું છે. આના દ્વારા લોકશાહી નબળી પડી રહી છે. આરજેડી આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની તૈયારી કરી રહી છે અને કોર્ટમાં જવાની પણ વાત કરી રહી છે.

ચૂંટણી લડલા માટેની શરતો શું છે

કાયદા મુજબ, જો કોઈ વ્યક્તિ કોઈપણ મતવિસ્તારનો મતદાર ન હોય, તો પણ તે ચોક્કસ શરતો સાથે ચૂંટણી લડી શકે છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 અનુસાર, કોઈપણ ભારતીય નાગરિક જેની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ છે તે વિધાનસભા ચૂંટણી લડી શકે છે. જો તે લોકસભા કે રાજ્યસભાની ચૂંટણી લડવા માંગે છે, તો તેની ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. તે કોઈપણ મતવિસ્તારનો મતદાર બની શકે છે. આનો અર્થ એ છે કે કોઈ ચોક્કસ બેઠક પરથી ચૂંટણી લડવા માટે તે મતવિસ્તારનો મતદાર હોવો જરૂરી નથી. પરંતુ કોઈ પણ રાજ્ય કે શહેર હોય, કોઈ પણ મતવિસ્તારમાં નામ હોવું જરૂરી છે. તમે હરિયાણા ચૂંટણી પંચની આ લિંક પરથી પણ આ સમજી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો

વિડિઓઝ

Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા છાપ' રાજનીતિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
IND vs SA: ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો, જુઓ વાયરલ મોમેન્ટ
ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો
Shashi Tharoor: શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Embed widget