શોધખોળ કરો

5 રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસ મુશ્કેલીમાં, રાજ્યસભામાં વિપક્ષનો દરજ્જો ગુમાવી દેશે કોંગ્રેસ?

આ વર્ષે રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીઓ યોજાવાની હોવાથી રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઐતિહાસિક રીતે ઓછી થઇ શકે છે અને વિપક્ષના નેતાનું પદ જાળવી રાખવા માટે જરૂરી ઓછામાં ઓછી સંખ્યાની નજીક હોવાની શક્યતા છે.

DELHI : ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યોની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસને રાજ્યસભામાં મોટો ઝટકો લાગી શકે છે. કોંગ્રેસ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં વિપક્ષના નેતાનો દરજ્જો પણ ગુમાવી શકે છે. દેશના છ રાજ્યોમાં રાજ્યસભાની ખાલી થનારી 13 બેઠકો  માટે 31 માર્ચે ચૂંટણી યોજાશે. આસામ, હિમાચલ પ્રદેશ, કેરળ, નાગાલેન્ડ અને ત્રિપુરાના આઠ રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ 2 એપ્રિલે અને પંજાબના પાંચ સભ્યોનો કાર્યકાળ 9 એપ્રિલે સમાપ્ત થશે. જેના કારણે આ બેઠકો ખાલી પડી રહી છે.

આ વર્ષે  રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીઓ યોજાવાની હોવાથી રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઐતિહાસિક રીતે ઓછી થઇ શકે છે અને વિપક્ષના નેતાનું પદ જાળવી રાખવા માટે જરૂરી ઓછામાં ઓછી સંખ્યાની નજીક હોવાની શક્યતા છે.જો કોંગ્રેસ પાર્ટી આ વર્ષના અંતમાં ગુજરાતની ચૂંટણીમાં અને આવતા વર્ષે કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ નહીં કરી શકે તો તે રાજ્યસભાની આગામી દ્વિવાર્ષિક ચૂંટણીઓમાં વિરોધ પક્ષના નેતાનો દરજ્જો ગુમાવશે.

વિપક્ષના નેતાનો દરજ્જો મેળવવા માટે 10% સંખ્યાબળ જરૂરી 
કોંગ્રેસ પાસે હાલમાં રાજ્યસભામાં 34 સભ્યો છે અને તે આ વર્ષે ઓછામાં ઓછી 7 બેઠકો ગુમાવીને વિક્રમી સ્તરે પહોંચે તેવી શક્યતા છે. ધારાધોરણો મુજબ કોઈપણ પક્ષ પાસે ગૃહના કુલ સભ્યપદના ઓછામાં ઓછા 10 ટકા સંખ્યા હોવી જોઈએ, તો જ તે વિપક્ષના નેતાનો દરજ્જો પ્રાપ્ત કરી શકે છે. રાજ્યસભાના અધિકારીઓના જણાવ્યા અનુસાર વિપક્ષના નેતાનો દરજ્જો જાળવી રાખવા માટે પાર્ટી પાસે ગૃહમાં તેના નેતા માટે ઓછામાં ઓછા 25 સભ્યો હોવા જોઈએ. હાલમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે ગૃહમાં વિપક્ષના નેતા છે. કોંગ્રેસ પાસે લોકસભામાં વિપક્ષના નેતાનો દરજ્જો નથી કારણ કે ગૃહમાં તેની વર્તમાન સંખ્યા ગૃહના કુલ સભ્યોના 10 ટકાના આંકડા કરતા ઓછી છે.

રાજ્યસભામાં AAPનું કદ વધશે
ચૂંટણી પંચે તાજેતરમાં રાજ્યસભામાં 13 ખાલી જગ્યાઓ ભરવા માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. તેમાંથી 5 સીટો પંજાબની છે અને 8 સીટો હિમાચલ પ્રદેશ, આસામ, કેરળ, નાગાલેન્ડ અને ત્રિપુરાની છે. આવતા મહિને પંજાબમાંથી નિવૃત્ત થનારા સભ્યોમાં કોંગ્રેસના બે સભ્યોનો સમાવેશ થાય છે.પંજાબ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરનાર આમ આદમી પાર્ટીની રાજ્યસભા બેઠકોમાં વધારો થશે. આમ આદમી પાર્ટી પંજાબ વિધાનસભામાં તેની ત્રણ-ચતુર્થાંશ બહુમતી સાથે, રાજ્યસભામાં તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરશે અને રાજ્યની સાત બેઠકોમાંથી ઓછામાં ઓછી છ બેઠકો જીતવાની સ્થિતિમાં હશે. આસામ, કેરળ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ કોંગ્રેસનો આંકડો આ વર્ષે નીચે આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
ગુગલમાં ફક્ત ટાઈપ કરો
ગુગલમાં ફક્ત ટાઈપ કરો "do a barrel roll" પછી જુઓ તમારી સ્ક્રીન પર જાદુ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Embed widget