શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PM મોદીએ કયા નેતાને સીધા કેબિનેટ મંત્રી બનાવતાં જ સૌ કોઈ ચોંકી ગયા, જાણો વિગત
એસ.જયશંકર જાન્યુઆરી 2015થી જાન્યુઆરી 2018 સુધી ભારતના વિદેશ સચિવ રહ્યા હતા. ચીનથી ડોકલામ વિવાદનો ઉકેલ લાવવામાં તેમની મુખ્ય ભૂમિકા રહી હતી.
![PM મોદીએ કયા નેતાને સીધા કેબિનેટ મંત્રી બનાવતાં જ સૌ કોઈ ચોંકી ગયા, જાણો વિગત Former foreign secretary S Jaishankar took oath as one of the ministers PM મોદીએ કયા નેતાને સીધા કેબિનેટ મંત્રી બનાવતાં જ સૌ કોઈ ચોંકી ગયા, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/31102234/BJP2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: પૂર્વ વિદેશ સચિવ એસ.જયશંકર મોદી સરકારમાં સામેલ થઈ ગયા છે તેમને સીધા કેબિનેટ મંત્રી બનાવીને નરેન્દ્ર મોદીએ સૌને ચોંકાવી દીધા છે. એસ.જયશંકરે રાષ્ટ્રપતિ ભવનમાં કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતાં.
એસ.જયશંકર જાન્યુઆરી 2015થી જાન્યુઆરી 2018 સુધી ભારતના વિદેશ સચિવ રહ્યા હતા. ચીનથી ડોકલામ વિવાદનો ઉકેલ લાવવામાં તેમની મુખ્ય ભૂમિકા રહી હતી.
આ સિવાય વર્ષ 2007માં યૂપીએ સરકારના કાર્યાલયમાં અમેરિકા સાથે થયેલી સિવિલ ન્યૂક્લિયર ડીલમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વર્ષે તેઓને પદ્મ પુરસ્કાર એનાયત પણ કરવામાં આવ્યો હતો.
![PM મોદીએ કયા નેતાને સીધા કેબિનેટ મંત્રી બનાવતાં જ સૌ કોઈ ચોંકી ગયા, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/31102130/S-Jaishankar-300x225.jpg)
![PM મોદીએ કયા નેતાને સીધા કેબિનેટ મંત્રી બનાવતાં જ સૌ કોઈ ચોંકી ગયા, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/31102136/S-Jaishankar1-300x225.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)