શોધખોળ કરો

Exclusive: JDUનો મોટો દાવો- 'ઇન્ડિયા ગઠબંધને CM નીતિશને આપી હતી PM પદની ઓફર'

Nitish Kumar News: જોકે નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપ અને એનડીએ સાથે જ રહેશે.

Nitish Kumar News: નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકાર બનવા જઈ રહી છે. જેડીયુએ પણ આમાં સમર્થન આપ્યું છે. જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ શનિવારે એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે 'ઇન્ડિયા ગઠબંધને સીએમ નીતિશ કુમારને વડાપ્રધાન પદની ઓફર કરી હતી. જોકે નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપ અને એનડીએ સાથે જ રહેશે.

CM નીતિશનું મોદી સરકારને સમર્થન

દરમિયાન, ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કેસી ત્યાગીએ કહ્યું હતું કે, PM એ તમામ લોકોને સંદેશ આપ્યો છે જેઓ ચૂંટણી પ્રક્રિયા અને EVM પર સવાલ ઉઠાવે છે. જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીએ એનડીએના નેતૃત્વમાં ચૂંટણી લડી છે. અમે આગામી 5 વર્ષ સુધી પીએમ મોદીના નેતૃત્વને અમારું સમર્થન આપ્યું છે.

કેન્દ્રના રાજકારણમાં CM નીતિશની ચર્ચા

નોંધનીય છે કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સીએમ નીતિશ કુમાર ચર્ચામાં આવ્યા છે. તેમને લઈને અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ હતી. 'ઇન્ડિયા' અને એનડીએ ગઠબંધનના નેતાઓ તેમને પોતાનામાં સામેલ કરવા માંગતા હતા પરંતુ સીએમ નીતિશે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે એનડીએને સમર્થન આપ્યું હતું અને મોદી સરકારની રચનામાં પોતાનો સમર્થન પત્ર પણ સુપરત કર્યો હતો. સરકાર બનાવવા માટે કોઈ એક પક્ષ પાસે બહુમત નથી. આ પહેલા ભાજપ પૂર્ણ બહુમતીમાં હતું. આ વખતે એનડીએ ગઠબંધનની મદદથી ભાજપની સરકાર બનવા જઈ રહી છે.

આ કારણે સાથી પક્ષોનું મહત્વ વધી ગયું છે. જેને લઈને દરેકની નજર સીએમ નીતિશ પર ટકેલી છે. પટનાથી દિલ્હી જતી વખતે વિપક્ષના નેતા તેજસ્વી યાદવ સીએમ નીતિશ સાથે ફ્લાઈટમાં જોવા મળ્યા હતા. આ તસવીર બાદ બિહારની સાથે સાથે દેશના રાજકારણમાં ગરમાવો વધી ગયો હતો.                                                                                                                      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Embed widget