શોધખોળ કરો

Odisha Assembly Election Exit Poll: શું ઓડિશામાં નવીન પટનાયકને ઝટકો આપી સરકાર બનાવવા જઈ રહી છે બીજેપી? એક્ઝિટ પોલે ચોંકાવ્યા

Odisha Assembly Election 2024 Exit Poll: એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસને 5-8 બેઠકો મળી શકે છે. આ એક્ઝિટ પોલમાં ભાજપ અને બીજેડી બંનેને ઓડિશામાં 42-42 ટકા વોટ શેર મળી શકે છે.

Odisha Assembly Election 2024 Exit Poll: આ વખતે લોકસભા ચૂંટણીની સાથે ઓડિશામાં વિધાનસભા ચૂંટણી પણ સમાપ્ત થઈ ગઈ. ચૂંટણી પૂરી થયા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) અને સીએમ નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળ (BJD) રાજ્યમાં બહુમતનો આંકડો પાર કરવાનો પ્રયાસ કરી રહી છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાએ ઓડિશા વિધાનસભા ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ બહાર પાડ્યો છે, જેમાં બીજેડીને ભારે નુકસાન થઈ રહ્યું છે. જો વોટ શેરની વાત કરીએ તો ભાજપને રાજ્યમાં મોટો ફાયદો થઈ રહ્યો છે. પાર્ટીનો વોટ શેર 42 ટકા સુધી જઈ શકે છે. બીજેડીનો વોટ શેર ઘટીને 42 ટકા પર આવી શકે છે, જ્યારે કોંગ્રેસને 12 ટકા મત મળી શકે છે. 

એક્ઝિટ પોલમાં બીજેડીને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે

ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર, ઓડિશાની 147 વિધાનસભા બેઠકોમાંથી BJP અને BJD બંનેને 62-80 બેઠકો મળી શકે છે. જો એક્ઝિટ પોલના ડેટા સાચા સાબિત થાય છે, તો 2004 પછી તે પ્રથમ વખત બનશે કે ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં બીજેડીને સંપૂર્ણ બહુમતી મળી નથી, જે પાંચ વખતના મુખ્ય પ્રધાન નવીન પટનાયક માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

એક્ઝિટ પોલમાં કોંગ્રેસને કેટલી સીટો મળશે?

એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસને 5-8 બેઠકો મળી શકે છે. આ એક્ઝિટ પોલમાં ભાજપ અને બીજેડી બંનેને ઓડિશામાં 42-42 ટકા વોટ શેર મળી શકે છે. પોલમાં કોંગ્રેસને 12 ટકા વોટ શેર અને અન્યને 4 ટકા વોટ શેર મળી રહ્યા છે. ઓડિશામાં 147 વિધાનસભા બેઠકો માટે 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ ચાર તબક્કામાં મતદાન થયું હતું.

ગત ચૂંટણીમાં બીજેડીને 112 બેઠકો મળી હતી.

2019ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો, બીજેડી 112 બેઠકો જીતીને ઓડિશામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 23 અને કોંગ્રેસને 9 બેઠકો મળી હતી. સીએમ પટનાયકના નજીકના સહયોગી વીકે પાંડિયને શનિવારે (1 જૂન) ચૂંટણીના છેલ્લા તબક્કા દરમિયાન દાવો કર્યો હતો કે ઓડિશામાં સત્તાધારી પક્ષ (બીજેડી) 147 વિધાનસભા બેઠકોમાંથી 115થી વધુ અને લોકસભાની 21માંથી 15 બેઠકો જીતશે.

તો બીજી તરફ લોકસભા ચૂંટણીના સામે આવેલા એક્ઝિટ પોલ પ્રમાણે ઓડિશામાં બીજેડીને મોટો ઝટકો લાગી શકે છે. એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર ઓડિશાની 21 લોકસભા સીટમાંથી ભાજપ 18-20 સીટ મળી શકે છે. જ્યારે બીજેડીને 0-2 સીટ મળી શકે છે. તો કોંગ્રેસના ખાતામાં 0-1 સીટ આવવાનું અનુમાન છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget