શોધખોળ કરો

વિપક્ષોએ ફરી ઉઠાવ્યો EVMમાં છેડછાડનો મુદ્દો, સુપ્રીમ કોર્ટમાં કરશે ફરિયાદ

પ્રથમ તબક્કાના મતદાન પછી કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓએ ઈવીએમ સાથે લગાવવામાં આવેલા VVPATના રિએક્શન ટાઈમ અને તેમાંથી નીકળતી ચિઠ્ઠી વિશે ગંભીર આરોપ લગાવ્યો છે.

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી દરમિયાન ઈવીએમનો મુદ્દો ફરી એક વખત વિવાદનું કારણ બન્યો છે. પહેલાં તબક્કાના મતદાન પછી કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓએ ઈવીએમ સાથે લગાવવામાં આવેલા VVPATના રિએક્શન ટાઈમ અને તેમાંથી નીકળતી ચિઠ્ઠી વિશે ગંભીર આરોપ લગાવ્યો છે. વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો છે કે, ઈવીએમની સાથે ચેડા કરવામાં આવ્યા છે. તેના કારણે ખોટા VVPATથી ખોટા નામની ચિઠ્ઠી નીકળી રહી છે. વિપક્ષીઓએ હવે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવવાનું નક્કી કર્યું છે. ચંદ્રાબાબુ નાયડૂએ શું કહ્યું ? ઇવીએમને લઇને વિપક્ષ સાથે બેઠક બાદ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે ઇવીએમ મુદ્દે ફરી સુપ્રીમ કોર્ટમાં જઇશું. ઘણા ઓછા દેશ ઇવીએમનો ઉપયોગ કરે છે. આંધ્ર પ્રદેશની ચૂંટણી પૂરી થઇ ગઇ છે અને હવે હું દેશ માટે ચૂંટણીમાં પારદર્શકતા માટે લડી રહ્યો છું. VVPAT પાછળ આટલા નાણાં કેમ ખર્ચવામાં આવે છે, જ્યારે તેને ગણવામાં જ નહીં આવે. ઉલ્લેખનીય છે કે, ચંદ્રબાબુ નાયડૂ શનિવારે ઇવીએમની ફરિયાદને લઇને દિલ્હી પહોંચ્યા હતા. તેમણે ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મુલાકાત કરી ગુરુવારે પહેલાં તબક્કાના મતદાન દરમિયાન કથિત રીતે મોટી સંખ્યામાં ખરાબ થયેલા ઇવીએમ મુદ્દે વાત કરી હતી. નાયડૂએ કહ્યું કે, આ ખૂબ જ ચિંતાજનક છે. તેમણે સૂત્રોના હવાલાથી દાવો કર્યો કે, આંધ્ર પ્રદેશમાં પહેલાં તબક્કા દરમિયાન 4583 ઇવીએમમાં ખામી જોવા મળી હતી. અભિષેક મનુ સિંઘવીએ શું કહ્યું ? લોકતંત્ર બચાવો નામથી રવિવારે કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબ્બલ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ સહિત અનેક નેતાઓએ દિલ્હીમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા તથા વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે, ઈવીએમમાં વોટ નાંખ્યા બાદ બટન દબાવવામાં આવ્યું તો VVPAT મશીનથી નીકળેલી ચિઠ્ઠી માત્ર 3 સેકંડ માટે જ જોવા મળી હતી. સિંઘવીએ કહ્યું કે આ ખૂબ ઓછો સમય છે, જેને વધારીને  સેંકડ કરવો જોઈએ. મશીનોની ડિઝાઇન એવી છે કે વોટ માત્ર બીજેપીને જ જાયઃ કેજરીવાલ AAPનાં સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સીધી રીતે ઈવીએમમાં છેડછાડનો આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે કહ્યું કે, મશીનોમાં ગડબડી નથી તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. આ મશીનોની ડિઝાઇન એ રીતે કરવામાં આવી છે કે વોટ માત્ર બીજેપીને જ જાય છે. રાજકોટઃ કોગ્રેસ પરિવારવાદની પાર્ટીઃ મુખ્યમંત્રી રૂપાણી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
Embed widget