શોધખોળ કરો

પંજાબ માટે પીએમ મોદીએ AAPને આપ્યાં અભિનંદન, તો અરવિંદ કેજરીવાલે આપ્યો આવો જવાબ

પંજાબમાં જીત બદલ વડાપ્રધાન મોદીએ આમ આદમી પાર્ટીને અભિનંદન આપ્યા.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી અભિનંદન પ્રાપ્ત કરવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો. વડાપ્રધાને ગુરુવારે રાત્રે ટ્વિટ કરીને આમ આદમી પાર્ટીને પંજાબમાં જીત પર અભિનંદન પાઠવ્યા હતા.

મોદીએ ટ્વીટ કર્યું હતું કે પંજાબ ચૂંટણીમાં જીત માટે આમ આદમી પાર્ટીને અભિનંદન. હું પંજાબના કલ્યાણ માટે કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપું છું." વડાપ્રધાનના આ ટ્વિટનો જવાબ આપતા કેજરીવાલે લખ્યું, "આભાર સર."

 

પંજાબમાં AAPએ કુલ 92 સીટો જીતી છે
ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. રાજ્યમાં આમ આદમી પાર્ટીએ ગુરુવારે યોજાયેલી મત ગણતરીમાં રાજ્યની વિધાનસભાની 117 બેઠકોમાંથી 92 બેઠકો જીતી, કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળ-BSP ગઠબંધનને ઘણું પાછળ છોડી દીધું.

AAPના ઉમેદવારોએ ઘણા મોટા ચહેરાઓને હરાવ્યા
આ ચૂંટણીમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, શિરોમણી અકાલી દળ (SAD)ના દિગ્ગજ નેતા પ્રકાશ સિંહ બાદલ, તેમના પુત્ર સુખબીર સિંહ બાદલ અને પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ જેવા મોટા નેતાઓને હારનો સામનો કરવો પડ્યો હતો. AAPએ રાજ્યમાં ત્રણ-ચતુર્થાંશ બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસને 18, SAD 3, BJP 2 અને બહુજન સમાજ પાર્ટીએ 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. એક અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી જીત્યો છે.

પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ મુખ્યમંત્રીપદેથી આપ્યું રાજીનામું 
પંજાબમાં મુખ્યમંત્રી ચરણજીતસિંહ ભદૌર અને ચમકૌર બે બેઠક પર ચૂંટણી લડયા હતા અને બંને બેઠક પરથી ચૂંટણી હારી ગયા. ચરણજીતસિંહ ચન્નીએ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજ્યપાલને મળી પોતાનું રાજીનામુ સુપ્રત કર્યું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો

વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
Embed widget