શોધખોળ કરો

જેટ કર્મચારીઓએ 3000 કરોડ રૂપિયા એકઠા કર્યા, બોલી લગાવવા SBI પાસે માંગી મંજૂરી

એરલાઇન કર્મચારીઓના એક જૂથે એસબીઆઇને પત્ર લખીને કર્મચારીઓ અને બહારના રોકાણકારોના સંઘને કંપનીનું મેનેજમેન્ટ નિયંત્રણમા લેવા માટે બોલી લગાવવાની મંજૂરી માંગી છે.

નવી દિલ્હીઃ બંધ થઈ ચૂકેલી એરલાઇન જેટ એરવેઝ ફરીથી શરૂ કરવાની દિશામાં કંપનીના કર્મચારીઓ કામ પર લાગ્યા છે. જેટના કર્મચારીઓએ બહારના રોકાણકારો પાસેથી 3 હજાર કરોડ રૂપિયાનું ફંડ એકઠું કર્યું હતું. એરલાઇન કર્મચારીઓના એક જૂથે એસબીઆઇને પત્ર લખીને કર્મચારીઓ અને બહારના રોકાણકારોના સંઘને કંપનીનું મેનેજમેન્ટ નિયંત્રણમા લેવા માટે બોલી લગાવવાની મંજૂરી માંગી છે. સોસાયટી ફોર વેલફેર ઓફ ઇન્ડિયન પાઇલટ્સ અને જેટ એરક્રાફ્ટ મેઇન્ટનેન્ટ એન્જિનિયર્સ વેલફેર અસોસિયેશનના સંઘે આ પ્રસ્તાવ મોકલ્યો છે. સંઘે દાવો કર્યો હતો કે કર્મચારી પોતાના ભવિષ્યની કમાણીને એરલાઇનમાં લગાવશે અને ઉત્પાદકતા વધારશે. એસબીઆઇના ચેરમેનને લખેલા સંયુક્ત પત્રમાં કહ્યું હતું કે, અમારા પ્રાથમિક અંદાજ અનુસાર, એમ્પ્લોય સ્ટોક ઓનર્સ પ્રોગ્રામમાં કર્મચારી જૂથોનું યોગદાન 4000 કરોડ રૂપિયાથી વધુ હોઇ શકે છે. તેમણે કહ્યું કે, વિવિધ કર્મચારી જૂથોની સાથે વ્યાપક ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે એ સહયોગીઓ સાથે પણ સલાહ સૂચનો કરવામાં આવી છે જે ભૂતકાળમાં મેનેજમેન્ટમાં વિવિધ વરિષ્ઠ પોસ્ટ પર રહ્યા છે. પત્રમાં કહ્યું હતું કે, અમે માનીએ છીએ કે એરલાઇન સાથે વારસામાં મળેલા મુદ્દા સામેલ છે જેમાં ઓપરેશનનો ઉંચો ઓપરેટિંગ ખર્ચ, કર્મચારીઓની જરૂરત કરતા વધુ સંખ્યા, પ્રતિકુળ વેન્ડર, લીઝ કરાર અને પ્રતિકુળ લોન ઇક્વિટી ગુણોતર સામેલ છે.  જેટ એરવેઝના લોનદાતા એસબીઆઇની આગેવાનીમાં હાલમાં એરલાઇનમાં પોતાની હિસ્સેદારી વેચવા માટે બોલી લગાવી રહ્યા છે જેથી એરલાઇનને આપેલા 8400 કરોડ રૂપિયાની લોન વસૂલવામાં આવી શકે. એસબીઆઇની મર્ચન્ટ બેન્કિંગ એકમ એસબીઆઇ કેપ્સ એપ્રિલના અંત સુધી રજીસ્ટર રોકાણકારોના પ્રસ્તાવને શોર્ટલિસ્ટ કરશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget