શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટનો નિર્ણય, PM મોદી વિરુદ્ધ આચાર સંહિતા ઉલ્લંઘન મામલે હવે આગળ સુનાવણી નહીં થાય

આ અગાઉ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અરજીકર્તા સુષ્મિતા દેવને કહ્યું હતું કે, તે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો પર પીએમ મોદી અને અમિત શાહને ક્લિન ચીટ આપવા સંબંધી, ચૂંટણી પંચના આદેશોને રેકોર્ડ પર લાવે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ આચાર સંહિતા ઉલ્લંઘન મામલાની અરજી પર હવે આગળની સુનાવણી નહીં થાય. કોંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવની અરજી પર કોર્ટે આ નિર્ણયથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ પોતાનો વિરોધ પ્રગટ કર્યો છે. કોર્ટે અભિષેક મનુ સિંઘવીના એ કહેવા પર પણ ચૂંટણી પંચ પીએમ મોદી પર આદેશ પસાર નથી કરી શકતુ, કોર્ટે કહ્યું આના માટે તમે અલગથી એક અરજી દાખલ કરો. આ અગાઉ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અરજીકર્તા સુષ્મિતા દેવને કહ્યું હતું કે, તે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો પર પીએમ મોદી અને અમિત શાહને ક્લિન ચીટ આપવા સંબંધી, ચૂંટણી પંચના આદેશોને રેકોર્ડ પર લાવે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય, PM મોદી વિરુદ્ધ આચાર સંહિતા ઉલ્લંઘન મામલે હવે આગળ સુનાવણી નહીં થાય આ અગાઉ કોર્ટ એવું બતાવવામાં આવ્યુ હતુ કે ચૂંટણી પંચે અત્યાર સુધી છ મામલે પીએમ મોદીને ક્લિન ચીટ આપી છે. અરજીમાં સુષ્મિતા દેવે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચ પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ ચૂંટણી આચાર સંહિતાની ફરિયાદો પર કાર્યવાહી નથી કરી રહ્યું. અરજીકર્તાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ પહેલાની સુનાવણી દરમિયાન કહ્યું કે, ચૂંટણી પંચે પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ ફરિયાદોને વિના કારણ બતાવીને ફગાવી દીધી, જ્યારે આવા મામલે અન્ય લોકોને દંડિત કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget