શોધખોળ કરો

રાહુલ ગાંધી જેવા લોકોને ચૂંટણી જ ના લડવા દેવી જોઇએઃ ઉદ્વવ ઠાકરે

રાજદ્રોહ કાયદો હટાવવાના કોંગ્રેસના ચૂંટણી વાયદાને લઇને રાહુલ ગાંધીની નિંદા કરતાં ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે, આવા લોકોને ચૂંટણી ના લડવા દેવી જોઇએ

મુંબઇઃ શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ મંગળવારે કહ્યું કે બીજેપી અને શિવસેના જો એકબીજા સાથે લડતા રહ્યાં અને એકસાથે નહીં આવે, તો બન્ને પાર્ટીઓ દેશની દુશ્મન બની જતી. શિવસેનાએ લોકસભા ઉમેદવાર રાજન વિચારે માટે વૉટની અપલી કરતાં થાણે જિલ્લમાં એક રેલીને સંબોધિત કરી, અહીં ઠાકરેએ કહ્યું કે, હાલની સરકારે સીમા અને જવાનોને મજબૂત કરી અને તેમને પુછ્યુ કે વિપક્ષ કેમ સર્જિકલ અને હવાઇ હૂમલા પર સવાલો કરી રહ્યું છે. ઠાકેરએ કહ્યું ‘‘જો અમે (બીજેપી-શિવસેના) લડતા રહ્યાં તો અમે આપણા દેશના દુશ્મન બની જતા.’’ રાજદ્રોહ કાયદો હટાવવાના કોંગ્રેસના ચૂંટણી વાયદાને લઇને રાહુલ ગાંધીની નિંદા કરતાં ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે, આવા લોકોને ચૂંટણી ના લડવા દેવી જોઇએ. રાહુલ ગાંધી જેવા લોકોને ચૂંટણી જ ના લડવા દેવી જોઇએઃ ઉદ્વવ ઠાકરે શિવસેના ઉમેદવાર શ્રીકાંત શિંદે માટે મુંબઇના સમીપ કલ્યાણમાં એક રેલીને સંબોધિત કરતાં ઠાકરેએ કહ્યું કે, વિપક્ષ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હિન્દુત્વ સંગઠનને બહાર કરવામાં મંડ્યુ છે. તેમને કહ્યું કે, ‘‘જો કોઇ રાષ્ટ્રવિરોધી ગતિવિધીમાં સામેલ છે તેમને છોડવો ના જોઇએ. તેને ફાંસી પર લટકાવી દેવો જોઇએ.’’
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
Islamic Countries Army: જો આ 7 શક્તિશાળી ઇસ્લામિક દેશો સાથે આવે તો ઇઝરાયેલ અમેરિકાનો પણ પરસેવો છૂટી જશે
Islamic Countries Army: જો આ 7 શક્તિશાળી ઇસ્લામિક દેશો સાથે આવે તો ઇઝરાયેલ અમેરિકાનો પણ પરસેવો છૂટી જશે
શું રોજ લસણની એક કળી ખાવાથી ખીલ દૂર થઈ શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે
શું રોજ લસણની એક કળી ખાવાથી ખીલ દૂર થઈ શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Car Accident | મહારાષ્ટ્રથી આવતી કારને વલસાડ પાસે નડ્યો અકસ્માત, પરિવાર સાથે કાર ખાડીમાં ખાબકીVadodara Crime | વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ખુલાસો | ABP AsmitaSurat Zankar Party Plot | સુરતમાં ઝણકાર નવરાત્રિના રાતોરાત પડી ગયા પાટીયા, જુઓ શું છે આખો મામલો?BJP Meeting | આવતી કાલે પાટીલની આગેવાનીમાં ભાજપની બેઠક, બેઠકનું ખૂલ્યું રહસ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
Islamic Countries Army: જો આ 7 શક્તિશાળી ઇસ્લામિક દેશો સાથે આવે તો ઇઝરાયેલ અમેરિકાનો પણ પરસેવો છૂટી જશે
Islamic Countries Army: જો આ 7 શક્તિશાળી ઇસ્લામિક દેશો સાથે આવે તો ઇઝરાયેલ અમેરિકાનો પણ પરસેવો છૂટી જશે
શું રોજ લસણની એક કળી ખાવાથી ખીલ દૂર થઈ શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે
શું રોજ લસણની એક કળી ખાવાથી ખીલ દૂર થઈ શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે
ફાટશે નહીં... પલળશે નહીં, માત્ર 50 રૂપિયામાં બનશે હાઈટેક આધાર, UIDAIની આ સલાહ માની લો
ફાટશે નહીં... પલળશે નહીં, માત્ર 50 રૂપિયામાં બનશે હાઈટેક આધાર, UIDAIની આ સલાહ માની લો
Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત
Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત
Embed widget