શોધખોળ કરો

આ એક્ટ્રેસે કહ્યું- મોદીના અધૂરા વચન પર કોમેડી ફિલ્મ બનવી જોઈએ

ઉત્તર મુંબઈ સીટથી કોંગ્રેસ કેન્ડિડેટ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરે પ્રધાનમંત્રી મોદીના જીવન પર બનનારી ફિલ્મને મજાક ગણાવી છે.

મુંબઈઃ ઉત્તર મુંબઈ સીટથી કોંગ્રેસ કેન્ડિડેટ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરે પ્રધાનમંત્રી મોદીના જીવન પર બનનારી ફિલ્મને મજાક ગણાવી છે. મુંબઈ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદી પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, મોદીએ કોઈ વચન પૂરા કર્યા નથી. જણાવીએ કે પીએમ મોદીના જીવન પર બનેલ ફિલ્મને ચૂંટણી પંચે રિલીઝ થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. વિવેક ઓબરોય સ્ટારર આ ફિલ્મ પહેા 11 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી. આ એક્ટ્રેસે કહ્યું- મોદીના અધૂરા વચન પર કોમેડી ફિલ્મ બનવી જોઈએ સંસદીય ઉમેદવાર ઉર્મિલા માતોંડકરે કહ્યું, નરેન્દ્ર મોદીના જીવન પર બનનારી ફિલ્મ બીજુ કંઈ નહીં પણ પ્રધાનમંત્રી મોદી પર એક મજાક છે કારણ કે 56 ઈંચની છાતીનો દાવો કરનાર કંઈપણ કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેના જીવન પર બનેલ ફિલ્મ લોકતંત્ર, ગરીબી અને ભારતની વિવિધતા પર મજાક છે. ઉર્મિલાએ મજાકીય અંદાજમાં કહ્યું કે, તેના અને તેમના અધૂરા વચન પર કોમેડેી ફિલ્મ બનવી જોઈતી હતી. આ એક્ટ્રેસે કહ્યું- મોદીના અધૂરા વચન પર કોમેડી ફિલ્મ બનવી જોઈએ
માતોંડકરે કહ્યું, “એનાથી વધારે ખરાબ શું હોઈ શકે કે લોકતાંત્રિક દેશના પ્રધાનમંત્રીએ પાંચ વર્ષમાં એક પ્રેસ કોન્ફરન્સ નથી કરી.” ઉર્મિલા માતોંડકરે કહ્યું કે, તે વ્યક્તિગત રીતે એમએનએસ ચીફ રાજ ઠાકરેનું સનર્થન કરે છે અને તેમાં કંઈ ખોટું નથી. કોંગ્રેસ ઉમેદવાર અને એક્ટ્રેસ ઉર્મિલાએ કહ્યું કે, “વ્યક્તિગત રીતે હું મરાઠી મુદ્દાને સંપૂર્ણ સમર્થન કરું છું અને હંમેશા કરીશ. મારું સમર્થન કરવા માટે રાજ ઠાકરેનો આભાર માનું છું.”
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ

વિડિઓઝ

Auto Rickshaw Drivers Protest: CNG ગેસના ભાવમાં વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ
Veteran actor Bhim Vakani Death: 'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Embed widget