શોધખોળ કરો

Uttar Pradesh : ઓરૈયામાં વરઘોડામાં એક ખાસ ગીત વગાડતા જાનૈયાઓ પર ટોળાએ કર્યો હુમલો, જાણો કયું હતું એ ગીત

Uttar Pradesh : વરરાજાના પિતા તેમના પુત્ર રોહિતની જાન લઈ જઈ રહ્યા હતા અને વરઘોડામાં મહેમાનો 4 કાર અને 3 વાન સહિત 7 જેટલા વિવિધ વાહનોમાં સવાર હતા.

Uttar Pradesh : ઉત્તરપ્રદેશના ઔરૈયા જિલ્લામાં એક અજીબ ઘટના ઘટી છે. અહીં વરઘોડામાં એક ખાસ ગીત વગાડતા જાનૈયાઓ પર ટોળાએ હુમલો કર્યો છે. વરઘોડામાં સામેલ જાનૈયાઓ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે સંબંધિત ચૂંટણી થીમનું  ગીત વગાડી રહ્યાં હતા અને આ ગીત  વગાડવા બદલ કેટલાક લોકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો અને તેમને માર મારવામાં આવ્યો હતો.

અહેવાલો અનુસાર શુક્રવારે 11 માર્ચના રોજ આ જાનૈયાઓ  વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ બહુમતી સાથેની જીતની ઉજવણી કરી રહ્યા હતા અને  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું ગીત વગાડી રહ્યાં હતા. ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ તેમને માર માર્યો અને તેમના વાહનોની તોડફોડ કરી. જાનૈયાઓ પાસેથી રોકડ અને ઘરેણાંની લૂંટ કરી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. 

દિલીપપુર ગામના રહેવાસી બ્રિજભાન સિંહના જણાવ્યા અનુસાર, તેઓ તેમના પુત્ર રોહિતની જાન લઈ જઈ રહ્યા હતા અને વરઘોડામાં મહેમાનો 4 કાર અને 3 વાન સહિત 7 જેટલા વિવિધ વાહનોમાં સવાર હતા. ભાજપની જીત પર 'યોગી-મોદી'ના વખાણ કરતું ગીત વગાડવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન કેટલાક લોકોએ બળજબરીથી વાહનો રોક્યા અને વરઘોડા પર હુમલો કર્યો અને વાહનોની તોડફોડ પણ કરી.કાર અને વાનના આગળના કાચ તુટી જવાથી કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.

વાહનોમાં તોડફોડ કર્યા બાદ આ અસામાજિક તત્વો  કન્યાને આપવાના દાગીના સિવાય કારમાં રાખેલી રૂ.2 લાખ રોકડા લઈને નાસી ગયા હતા.રૂરુગંજ પોલીસ ચોકીના ઈન્ચાર્જ તન્મય ચૌધરીએ જણાવ્યું કે આ સમગ્ર ઘટના અંગે કેસ નોંધવામાં આવી રહ્યો છે અને હુમલાખોરોની શોધખોળ ચાલી રહી છે.

યુપીમાં સફાઈ કર્મચારી બન્યો ભાજપનો ધારાસભ્ય
ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં ધનઘાટા સીટ પર એક સફાઈ કર્મચારીએ જીત મેળવી છે. ભાજપની ટિકિટ પર ઉત્તરપ્રદેશની ચૂંટણી લડનાર ગણેશ ચંદ્ર ચૌહાણે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અલ્ગુ પ્રસાદને 10,553 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ગણેશ ચંદ્ર ચૌહાણ એક સફાઈ કર્મચારી છે જેણે ધનઘાટા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. આ સીટ પર કોંગ્રેસે શાંતિ દેવીને અને આમ આદમી પાર્ટીએ સંતોષને મેદાનમાં ઉતાર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Embed widget