શોધખોળ કરો

Film controversy: શ્રીરામના અપમાન બદલ આ અભિનેત્રી સામે નોંધાઇ ફરિયાદ, હિંન્દુ સંગઠને તેમની આ ફિલ્મનો પણ કર્યો વિરોધ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિંદુ સેવા પરિષદે ફિલ્મને હિંદુ વિરોધી ગણાવીને મંગળવારે જબલપુર પોલીસ સ્ટેશન ઓમતીમાં સ્ટાર કાસ્ટ સહિત નિર્માતા-નિર્દેશક વિરુદ્ધ FIR નોંધાવી છે

Film controversy:સાઉથ ઈન્ડસ્ટ્રીમાં લેડી સુપરસ્ટાર તરીકે ફેમસ અને શાહરૂખ ખાનની ફિલ્મ જવાનથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર નયનતારાની મુશ્કેલીઓમાં વધારો થવા જઈ રહ્યો છે. તેમના પર OTT ફિલ્મ "અન્નપૂર્ણિ" દ્વારા ભગવાન શ્રી રામનું અપમાન કરવા અને હિન્દુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ધાર્મિક લાગણી ભડકાવવાના આરોપમાં જબલપુરમાં તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

 તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં એક હિંદુ સંગઠન દ્વારા ફિલ્મના નિર્માતા-નિર્દેશક અને મુખ્ય અભિનેત્રી નયનથારા સહિત સમગ્ર સ્ટારકાસ્ટ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

હિન્દુ સંગઠને કયા દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો?

  • ફિલ્મ ‘અન્નપૂર્ણિ’માં બિરયાની બનાવતા પહેલા મંદિરના પૂજારીની પુત્રી હિજાબ પહેરીને નમાઝ પઢે છે.
  • ફિલ્મમાં, અભિનેત્રીના મિત્રએ તેનું માંસ કાપવા માટે તેનું બ્રેઈનવોશ કર્યું, કારણ કે તે કહે છે કે ભગવાન શ્રી રામ અને માતા સીતાએ પણ માંસ ખાધું હતું.
  • ફિલ્મમાં અભિનેત્રી મંદિરમાં નથી જતી પરંતુ રમઝાન દરમિયાન ઈફ્તાર માટે જાય છે.
  • ફિલ્મમાં જ્યારે દીકરીના  પિતા આરતી કરી રહ્યા છે, ત્યારે તેમની દીકરી તેને નોન-વેજ ખવડાવતી હોય તેવા  દ્રશ્યો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે.
  • ફિલ્મમાં અભિનેત્રીના પિતા મંદિરના મુખ્ય પૂજારી છે, પરંતુ પુત્રી ચિકન રાંધે છે.
  •  હિંદુ પૂજારીની દીકરી મુસ્લિમ યુવકના  પ્રેમમાં પડે છે
  •  ફિલ્મમાં મુસ્લિમ યુવક કહી રહ્યો છે કે, ભગવાન  રામ, માતા સીતા અને ભગવાન લક્ષ્મણ, શિવ માંસ ખાતા હતા.  ઉલ્લેખનિય છે કે, હિન્દુ સંગઠન દ્વારા આ તમામ વાંધાજનક દ્રશ્યો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

કોના પર કેસ નોંધાયો?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિંદુ સેવા પરિષદે ફિલ્મને હિંદુ વિરોધી ગણાવીને મંગળવારે જબલપુર પોલીસ સ્ટેશન ઓમતીમાં સ્ટાર કાસ્ટ સહિત નિર્માતા-નિર્દેશક વિરુદ્ધ FIR નોંધાવી છે. જેમાં ફિલ્મના દિગ્દર્શક નિલેશ કૃષ્ણા, નિર્માતા જતીન સેઠી, આર રવિન્દ્રન, પુનિત ગોઇકા, અભિનેત્રી નયનથારા, સારિક પટેલ અને મોનિકા શેરગીલ સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે.

કોની સામે નોંધાયો  કેસ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિંદુ સેવા પરિષદે ફિલ્મને હિંદુ વિરોધી ગણાવીને મંગળવારે જબલપુર પોલીસ સ્ટેશન ઓમતીમાં સ્ટાર કાસ્ટ સહિત નિર્માતા-નિર્દેશક વિરુદ્ધ FIR નોંધાવી છે. જેમાં ફિલ્મના દિગ્દર્શક નિલેશ કૃષ્ણા, નિર્માતા જતીન સેઠી, આર રવિન્દ્રન, પુનિત ગોઇકા, અભિનેત્રી નયનથારા, સારિક પટેલ અને મોનિકા શેરગીલ સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Embed widget