શોધખોળ કરો

કેરળ પૂરગ્રસ્ત લોકોની મદદ માટે આગળ આવ્યો અભિનેતા સુશાંત સિંહ રાજપૂત, એક કરોડ કર્યા દાન

મુંબઈ: કેરળમાં પૂરગ્રસ્ત લોકોની મદદ માટે છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડની અનેક સેલિબ્રિટીઓ આગળ આવી છે. ત્યારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પણ પોતાના એક ચાહકના કહેવા પર એક કરોડ રૂપિયા દાન કર્યા છે. સુશાંતે બેન્ક ટ્રાંઝેક્શનનો સ્ક્રીન શૉટ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેની સાથે તેણે લખ્યું કે, ‘જે તું ઈચ્છતો હતો તે પૂર્ણ થયું દોસ્ત, તે મને આના લાયક બનાવ્યો. તેથી પોતાની જાત પર ગર્વ કરજે. ’  

As promised my friend, @subhamranjan66 , what you wanted to do has been done. You made me do this, so be extremely proud of yourself. You delivered exactly when it was needed. Lots and lots of love. FLY🦋 Cheers 🦋🌪🌏✊🙏🏻❤️ #MyKerala 🌳☀️💪🙏🏻❤️

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

ઉલ્લેખનીય છે કે, કેરળમાં ભારે વરસાદ અને પૂરના કારણે તબાહી મચી ગઈ છે. અત્યાર સુધી 300 થી વધુ લોકના મોત થયા છે. તબાહી સામે ઝઝૂમી રહેલા કેરળની મદદ માટે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, દુલકર રહેમાન અને જેકલિન ફર્નાન્ડિસ જેવી ફિલ્મી હસ્તિઓ આગળ આવી છે અનો યોગદાન આપ્યું છે. આ હસ્તિઓએ બીજાને પણ રાજ્યની મદદ માટે દાન આપવાનો આગ્રહ કર્યો છે. અમિતાભે ટ્વિટ કર્યું કે, કેરળમાં સતત વરસાદના કારણે ભયાનક તબાહી સર્જાઈ છે. સેકડો અને હજારો ભાઈ-બહેનો ખૂબજ તકલીફમાં છે. આપણે કેરળના લોકોની જરૂરતોને પૂરી કરવા માટે જેટલું યોગદાન કરી શકીએ તેટલું કરવું જોઈએ, મે કરી દીધું છે. તમારે પણ જરૂરથી કરવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget