શોધખોળ કરો
સેટ પર ડાયરેક્ટરે હોટ અભિનેત્રીને કહ્યું કે, ‘તારા કપડાં ઉતારીને નાચ’ પછી શું થયું? જાણો વિગત
1/6

બોલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર લગાવેલા ગંભીર આરોપથી ફિલ્મ જગતમાં હંગામો મચી ગયો છે. ત્યારે આખરે આ મામલે નાના પાટેકરે મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે હવે આ મામલો કોર્ટમાં જશે અને તેઓ તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે. નાના પાટેકરે તનુશ્રીના આરોપને પાયા વિહોણા ગણાવતા આ મામલો કોર્ટમાં લઈ જવા કહ્યું છે.
2/6

તનુશ્રીએ કહ્યું હતું કે, સુનિલ શેટ્ટીએ પણ વિવેદ અગ્નિહોત્રીની વાત સાંભળીને તરત જ કહ્યું હતું કે જો મદદની જરૂર છે તે હું મદદ કરી શકું છું. તનુશ્રીએ કહ્યું હતું કે, ઈંડસ્ટ્રીઝમાં ઈરફાન અને સુનિલ શેટ્ટી જેવા સારા લોકો પણ છે.
Published at : 28 Sep 2018 03:06 PM (IST)
View More





















