શોધખોળ કરો

સુષ્મિતા સેને બ્રેકઅપ બાદ સોશિયલ મીડિયા પર લખી ખૂબજ સુંદર વાત, જાણો એક્ટ્રેસે શું કહ્યું રિલેશનશિપ વિશે

અભિનેત્રી સુષ્મિતા સેને બ્રેકઅપ બાદ મોડી રાત્રે પોસ્ટમાં લખ્યું કે, શાંતિ બ્યુટીફુલ આ સિવાય પણ એક હૃદયસ્પર્શી નોટ લખી છે.જાણીએ શું છે.

સુષ્મિતા સેન અને રોહમન શોલના રસ્તા હવે અલગ-અલગ થઇ ગયા છે. ત્રણ વર્ષની રિલેશનશિપ બાદ બનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. ફેન્સ માટે આ સમાચાર શોકિંગ છે.સુષ્મિતા સેનની લવ સ્ટોરી પણ દિલચશ્પ છે. સુષ્મિતાનું દિલ કોઇ સ્ટાર કે સેલિબ્રિટી પર નહી પરંતુ એક ફેન પર જ ફિદા થઇ ગયું. રોહમન તેને સોશિયલ મીડિયામાં ફોલો કરતો હતો અને ખૂબ જ પસંદ કરતો હતો

આ સંબંધની શરૂઆત પણ સોશિયલ મીડિયાથી જ થઇ હતી. રોહમન તેને ફેન્સ તરીકે મેસજ કરતો હતો પરંતુ સુષ્મિતા કયારે તેના મેસેજનો જવાબ આપતી હતી કે ન તો રીડ કરતી હતી.એકવાર ભૂલથી રોહમનો મેસેજ તેમણે ઓપન કરી દીધો  અને રિપ્લાય પણ આપી દીધો. સુષ્મિતાને ભૂલ સમજાય તે પહેલા તો રોહમને આ મેસેજ રીડ કરી દીધો હતો.

રોહમને તેના મેસેજમાં લખ્યું હતું. સુષ્મિતાના મેસેજથી આજનો દિવસ સુધરી ગયો. તેથી તે ખુશીથી એકથી બીજી રૂમમાં ઉછળી રહ્યો છે. સુષ્મિતા સેનને આ મેસેજ ગમી ગયો અને ત્યારબાદ બંનેનો સોશિયલ મીડિયા પર વાતચીતનો સિલસિલો શરૂ થયો.રોહમને એક વખત સુષ્મિતાને તેનો ફૂટબોલ મેચ જોવા ઇન્વાઇટ કરી અને સુષ્મિતા પહોંચી ગઇ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sushmita Sen (@sushmitasen47)

બસ આ સમયથી બંને વચ્ચે રિલેશશિપનો સિલસિલો શરૂ થયો. બંનેની ઉંમરમાં 15 વર્ષનો તફાવત છે.બંનેની તસવીરો અનેક વખત સોશિયલ મીડિયા પર વાયરલ થતી હતી.આ સંબંધ વિશે સુષ્મિતા સેને ખૂબજ  સુંદર વાત કરી છે. “સંબંધ દોસ્તીથી શરૂ થયો હતો અને દોસ્તી કાયમ રહેશે. સંબંઘ પૂર્ણ થયો પરંતુ પ્રેમ કાયમ રહેશે”

આ પણ વાંચો

રીતીક રોશન હૉલીવુડની સફળ એક્ટ્રેસ સાથે કરશે કામ, રીતીક સાથેની તસવીર મૂકીને શું લખ્યું ?

ખેડૂત આંદોલનઃ Kangana Ranaut પહોંચી પોલીસ સ્ટેશન, શીખ વિરોધી પોસ્ટ મામલે નોંધાવશે નિવેદન

Tarak Mehta Ka Ulta Chashma : 'બાઘો' પહેલા કયા રોલમાં આવેલો? પછી કઈ રીતે થઈ બાઘા તરીકે પસંદગી?

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dhurandhar 2 Record: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મને પાછળ છોડી
Dhurandhar 2 Record: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મને પાછળ છોડી
Madhuri Dixit: રામ નવમી પર પતિ સાથે વારાણસી પહોંચી માધુરી દીક્ષિત; કુલ્હાડ ચા અને ક્રુઝ રાઈડની માણી મજા, તસવીરો વાયરલ
Madhuri Dixit: રામ નવમી પર પતિ સાથે વારાણસી પહોંચી માધુરી દીક્ષિત; કુલ્હાડ ચા અને ક્રુઝ રાઈડની માણી મજા, તસવીરો વાયરલ
ક્યારે રિલીઝ થશે 'હૈવાન' અને 'હેરાફેરી 3' ? અક્ષય કુમારે આપ્યું મોટું અપડેટ
ક્યારે રિલીઝ થશે 'હૈવાન' અને 'હેરાફેરી 3' ? અક્ષય કુમારે આપ્યું મોટું અપડેટ
'મારી છેડતી કરી, મને 10 વાર ટચ કરી ને...' - ડાયરેક્ટર સનોજ મિશ્રા પર ભડકી મોનાલિસા
'મારી છેડતી કરી, મને 10 વાર ટચ કરી ને...' - ડાયરેક્ટર સનોજ મિશ્રા પર ભડકી મોનાલિસા

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
Embed widget