શોધખોળ કરો

રણબીર કપૂર સાથેના લગ્નની ખબરો પર આલિયા ભટ્ટે તોડ્યું મૌન, જાણો શું કહ્યું ?

આ મામલે આલિયાના પિતા મહેશ ભટ્ટ પણ સ્પષ્ટ કહી ચુક્યા છે કે, બન્ને એકબીજાને પ્રેમ કરે છે અને જરૂરી નથી કે તેમના વિશે બધુ બધાને ખબર હોય. રણબીર વ્યક્તિગત રીતે સારો છે. આ રિલેશનને દિશા આપવું બન્નેના હાથમાં છે.

મુંબઈ: આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અપકમિંગ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે નજર આવાના છે. તેની વચ્ચે બન્નેના રિલેશનની પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે. બન્નેને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી રિલેશનમાં છે. આ કપલ જલ્દીજ લગ્ન કરશે તેના અહેવાલ પણ સામે આવતા રહે છે. એવામાં હવે આ તમામ ખબરો પર આલિયા મૌન તોડ્યું છે. રણબીર કપૂર સાથેના લગ્નની ખબરો પર આલિયા ભટ્ટે તોડ્યું મૌન, જાણો શું કહ્યું ? આલિયાએ રણબીર સાથેના લગ્નની અફવાને મનોરંજન ગણાવી છે. આલિયાએ કહ્યું, હું આ તમામ ખબરોને લઈને શ્યોર નથી. મને લાગે છે કે દર ત્રણ મહીને મારા લગ્નના નવા સમાચારો આવતા રહે છે. મને આ ખૂબજ એન્ટરટેનિંગ લાગે છે. આ બધુ મને માત્ર મનોરંજન કરે છે. હું તેને ગંભીરતાથી નથી લેતી. એક્ટ્રેસનું કહેવું છે કે, લોકોની વચ્ચે જે પણ અફવા છે તે માત્ર તેને એન્ટરટેનિંગ લાગે છે. આ મામલે આલિયાના પિતા મહેશ ભટ્ટ પણ સ્પષ્ટ કહી ચુક્યા છે કે, બન્ને એકબીજાને પ્રેમ કરે છે અને જરૂરી નથી કે તેમના વિશે બધુ બધાને ખબર હોય. રણબીર વ્યક્તિગત રીતે સારો છે. આ રિલેશનને દિશા આપવું બન્નેના હાથમાં છે. આ બન્નેએ નક્કી કરવાનું છે કે તેઓ એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે કે નથી.
View this post on Instagram
 

💗

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

મીડિયા રિપોર્ટ અનુસાર આલિયા અને રણબીર ડિસેમ્બરમાં લગ્ન કરશે તેવી ચર્ચા છે. થોડા દિવસ પહેલા રણબીરના કઝીન અરમાન જૈનના લગ્નમાં આલિયાને રણબીર અને તેમની માતા નીતુ સિંહ સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. લગ્નમાં સામેલ થયા બાદ આલિયા અને રણબીરના લગ્નની ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું:
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો

વિડિઓઝ

Iran News : ઈરાકની રાજધાની બગદાદમાં ભારે તણાવ, સેનાએ ગ્રીન ઝોન વિસ્તારનો કર્યો ઘેરાવ
Morbi Farmers Protest : મોરબીમાં ખેડૂત આંદોલને પકડ્યો વેગ | કોણ કોણ આવ્યું સમર્થનમાં?
El Nino Effect : અલ નીનોની અસરને પગલે ગુજરાતમાં 11 વર્ષ બાદ વરસાદ ખેંચાયો
Gujarat Monsoon 2026 : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ?
Europe Hit Wave : યુરોપમાં પ્રચંડ ગરમીથી હાહાકાર, લંડનમાં ગરમીનો 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું:
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ફ્લેટનો કબજો મળ્યા પછી પણ બિલ્ડરે આપવું પડશે વળતર!
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ફ્લેટનો કબજો મળ્યા પછી પણ બિલ્ડરે આપવું પડશે વળતર!
ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
વીજ થાંભલા મુદ્દે ચર્ચા કરવા ખેડૂતોને સરકારનું આમંત્રણ, જાણો મોરબીના કલેકટરે શું કર્યો દાવો ?
વીજ થાંભલા મુદ્દે ચર્ચા કરવા ખેડૂતોને સરકારનું આમંત્રણ, જાણો મોરબીના કલેકટરે શું કર્યો દાવો ?
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?
Embed widget