શોધખોળ કરો

રણબીર કપૂર સાથેના લગ્નની ખબરો પર આલિયા ભટ્ટે તોડ્યું મૌન, જાણો શું કહ્યું ?

આ મામલે આલિયાના પિતા મહેશ ભટ્ટ પણ સ્પષ્ટ કહી ચુક્યા છે કે, બન્ને એકબીજાને પ્રેમ કરે છે અને જરૂરી નથી કે તેમના વિશે બધુ બધાને ખબર હોય. રણબીર વ્યક્તિગત રીતે સારો છે. આ રિલેશનને દિશા આપવું બન્નેના હાથમાં છે.

મુંબઈ: આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અપકમિંગ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે નજર આવાના છે. તેની વચ્ચે બન્નેના રિલેશનની પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે. બન્નેને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી રિલેશનમાં છે. આ કપલ જલ્દીજ લગ્ન કરશે તેના અહેવાલ પણ સામે આવતા રહે છે. એવામાં હવે આ તમામ ખબરો પર આલિયા મૌન તોડ્યું છે. રણબીર કપૂર સાથેના લગ્નની ખબરો પર આલિયા ભટ્ટે તોડ્યું મૌન, જાણો શું કહ્યું ? આલિયાએ રણબીર સાથેના લગ્નની અફવાને મનોરંજન ગણાવી છે. આલિયાએ કહ્યું, હું આ તમામ ખબરોને લઈને શ્યોર નથી. મને લાગે છે કે દર ત્રણ મહીને મારા લગ્નના નવા સમાચારો આવતા રહે છે. મને આ ખૂબજ એન્ટરટેનિંગ લાગે છે. આ બધુ મને માત્ર મનોરંજન કરે છે. હું તેને ગંભીરતાથી નથી લેતી. એક્ટ્રેસનું કહેવું છે કે, લોકોની વચ્ચે જે પણ અફવા છે તે માત્ર તેને એન્ટરટેનિંગ લાગે છે. આ મામલે આલિયાના પિતા મહેશ ભટ્ટ પણ સ્પષ્ટ કહી ચુક્યા છે કે, બન્ને એકબીજાને પ્રેમ કરે છે અને જરૂરી નથી કે તેમના વિશે બધુ બધાને ખબર હોય. રણબીર વ્યક્તિગત રીતે સારો છે. આ રિલેશનને દિશા આપવું બન્નેના હાથમાં છે. આ બન્નેએ નક્કી કરવાનું છે કે તેઓ એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે કે નથી.
View this post on Instagram
 

💗

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

મીડિયા રિપોર્ટ અનુસાર આલિયા અને રણબીર ડિસેમ્બરમાં લગ્ન કરશે તેવી ચર્ચા છે. થોડા દિવસ પહેલા રણબીરના કઝીન અરમાન જૈનના લગ્નમાં આલિયાને રણબીર અને તેમની માતા નીતુ સિંહ સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. લગ્નમાં સામેલ થયા બાદ આલિયા અને રણબીરના લગ્નની ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget