શોધખોળ કરો

રણબીર કપૂર સાથેના લગ્નની ખબરો પર આલિયા ભટ્ટે તોડ્યું મૌન, જાણો શું કહ્યું ?

આ મામલે આલિયાના પિતા મહેશ ભટ્ટ પણ સ્પષ્ટ કહી ચુક્યા છે કે, બન્ને એકબીજાને પ્રેમ કરે છે અને જરૂરી નથી કે તેમના વિશે બધુ બધાને ખબર હોય. રણબીર વ્યક્તિગત રીતે સારો છે. આ રિલેશનને દિશા આપવું બન્નેના હાથમાં છે.

મુંબઈ: આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અપકમિંગ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે નજર આવાના છે. તેની વચ્ચે બન્નેના રિલેશનની પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે. બન્નેને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી રિલેશનમાં છે. આ કપલ જલ્દીજ લગ્ન કરશે તેના અહેવાલ પણ સામે આવતા રહે છે. એવામાં હવે આ તમામ ખબરો પર આલિયા મૌન તોડ્યું છે. રણબીર કપૂર સાથેના લગ્નની ખબરો પર આલિયા ભટ્ટે તોડ્યું મૌન, જાણો શું કહ્યું ? આલિયાએ રણબીર સાથેના લગ્નની અફવાને મનોરંજન ગણાવી છે. આલિયાએ કહ્યું, હું આ તમામ ખબરોને લઈને શ્યોર નથી. મને લાગે છે કે દર ત્રણ મહીને મારા લગ્નના નવા સમાચારો આવતા રહે છે. મને આ ખૂબજ એન્ટરટેનિંગ લાગે છે. આ બધુ મને માત્ર મનોરંજન કરે છે. હું તેને ગંભીરતાથી નથી લેતી. એક્ટ્રેસનું કહેવું છે કે, લોકોની વચ્ચે જે પણ અફવા છે તે માત્ર તેને એન્ટરટેનિંગ લાગે છે. આ મામલે આલિયાના પિતા મહેશ ભટ્ટ પણ સ્પષ્ટ કહી ચુક્યા છે કે, બન્ને એકબીજાને પ્રેમ કરે છે અને જરૂરી નથી કે તેમના વિશે બધુ બધાને ખબર હોય. રણબીર વ્યક્તિગત રીતે સારો છે. આ રિલેશનને દિશા આપવું બન્નેના હાથમાં છે. આ બન્નેએ નક્કી કરવાનું છે કે તેઓ એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે કે નથી.
View this post on Instagram
 

💗

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

મીડિયા રિપોર્ટ અનુસાર આલિયા અને રણબીર ડિસેમ્બરમાં લગ્ન કરશે તેવી ચર્ચા છે. થોડા દિવસ પહેલા રણબીરના કઝીન અરમાન જૈનના લગ્નમાં આલિયાને રણબીર અને તેમની માતા નીતુ સિંહ સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. લગ્નમાં સામેલ થયા બાદ આલિયા અને રણબીરના લગ્નની ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget