શોધખોળ કરો

અમિતાભ બચ્ચનનો ધર્મ ક્યો? મેગાસ્ટારનો જવાબ સાંભળીને તમે પણ ચોંકી જશો

મારું ઉપનામ ‘બચ્ચન’ કોઈ ધર્મ સાથે સંબંધિત નથી કારણ કે મારા પિતાજી તેની વિરુદ્ધ હતા.

મુંબઈઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને કહ્યું કે, તે કોઈપણ ધર્મ સાથે સંબંધ નથી રાખતા. તેમણે આ વાત કૌન બનેગા કરોડપતિની સીઝન 11માં ગાંધી જયંતી પર ખાસ એપિસોડના શૂટિંગ દરમિયાન કહી છે. અમિતાભ બચ્ચનનું આ નિવેદન ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. શોમાં અમિતાભ પોતાના ઉપનામને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, મારું ઉપનામ ‘બચ્ચન’ કોઈ ધર્મ સાથે સંબંધિત નથી કારણ કે મારા પિતાજી તેની વિરુદ્ધ હતા. મારી સરનેમ શ્રીવાસ્તવ હતી પણ અમે ક્યારેય તેમા વિશ્વાસ રાખ્યો નથી. મને એ કહેતા ગર્વની લાગણી થાય છે કે, હું આ પરિવારનું નામ જાળવી રાખનારો પ્રથમ માણસ છું. તેમણે આગળ કહ્યું, ‘જ્યારે હું કિન્ડરગાર્ડનમાં એડમિશન લઈ રહ્યો હતો ત્યારે મારા પિતાને તેમની સરનેમ પૂછવામાં આવી ત્યારે તેમણે નક્કી કર્યું કે, મારી સરનેમ ‘બચ્ચન’ હશે. જ્યારે વસ્તી ગણતરી માટે મારે ત્યાં કર્મચારી આવે છે અને મને મારા ધર્મ વિશે પૂછે છે તો હું હંમેશાં તેમને એ જ જવાબ આપું છું કે, મારો કોઈ ધર્મ નથી, હું ભારતીય છું.’ તેમણે કહ્યું, ‘મને એ કહેવામાં કોઈ શરમ નથી કે, મારા પિતાજી પોતાની આસપાસ હાજર દરેકનું સન્માન કરતા હતા. અમારે ત્યાંથી પરંપરા અનુસાર, હોળી દરમિયાન સૌથી મોટા અને સન્માનિત વ્યક્તિના પગમાં રંગ નાખી તહેવારની શરૂઆત કરવામાં આવતી હતી. ઉજવણી પહેલા મારા પિતા હરિવંશ રાય બચ્ચન તે વ્યક્તિના પગમાં રંગ નાખતા હતા, જે શૌચાલયોની સફાઈ કરતા હતા.’

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
Embed widget