શોધખોળ કરો

Bigg Boss-12: સલમાન ખાન આ સ્પર્ધક પર થયો ગુસ્સે, કહ્યું, કઇ વાતનો ઘમંડ છે તને?

1/4
મુંબઈઃ ‘બિગ બૉસ’નો સૌથી ગુસ્સાવાળા સ્પર્ધક શ્રીસંતે તેને જેલમાં મોકલવા પર હંગામો મચાવ્યો છે. આ અઠવાડિયે ઘરવાળાઓએ પારસ્પરિક સંમતિથી શ્રીસંત, શિવાશીષ અને જસલીનને કાલ કોઠરીની સજા સંભળાવી હતી, ત્યારબાદ ઘરમાં હંગામો શરૂ થઈ ગયો હતો. જસલીન અને શ્રીસંતે જેલ જવાની ના કહી હતી. બંને જેલમાં ના જવાને લઇને અડગ રહ્યા. ત્યારબાદ શિવાશીષ કોઇક રીતે શ્રીસંતને જેલ જવા પર મનાવતો રહ્યો.
મુંબઈઃ ‘બિગ બૉસ’નો સૌથી ગુસ્સાવાળા સ્પર્ધક શ્રીસંતે તેને જેલમાં મોકલવા પર હંગામો મચાવ્યો છે. આ અઠવાડિયે ઘરવાળાઓએ પારસ્પરિક સંમતિથી શ્રીસંત, શિવાશીષ અને જસલીનને કાલ કોઠરીની સજા સંભળાવી હતી, ત્યારબાદ ઘરમાં હંગામો શરૂ થઈ ગયો હતો. જસલીન અને શ્રીસંતે જેલ જવાની ના કહી હતી. બંને જેલમાં ના જવાને લઇને અડગ રહ્યા. ત્યારબાદ શિવાશીષ કોઇક રીતે શ્રીસંતને જેલ જવા પર મનાવતો રહ્યો.
2/4
 જેલમાં આવ્યા બાદ શ્રીસંત સૌથી પહેલા તેનું માઇક ઉતારીને ફેંકે છે અને ‘બિગ બૉસ’ પર ગુસ્સો નીકાળે છે. ગુસ્સામાં શ્રીસંત ‘બિગ બૉસ-12’ને સૌથી ખરાબ શૉ ગણાવે છે, ત્યારબાદ સુરભિ સાથે તેની લડાઈ થાય છે.
જેલમાં આવ્યા બાદ શ્રીસંત સૌથી પહેલા તેનું માઇક ઉતારીને ફેંકે છે અને ‘બિગ બૉસ’ પર ગુસ્સો નીકાળે છે. ગુસ્સામાં શ્રીસંત ‘બિગ બૉસ-12’ને સૌથી ખરાબ શૉ ગણાવે છે, ત્યારબાદ સુરભિ સાથે તેની લડાઈ થાય છે.
3/4
 બિગ બોસનાં સૌથી ગુસ્સાવાળા કંટેસ્ટંટ શ્રીસંત પર સલમાન ખાનનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. શનિવારે રાત્રે આવનારા વિકેન્ડ કા વારમાં તે શ્રીસંતની ક્લાસ લેતો નજર આવશે.
બિગ બોસનાં સૌથી ગુસ્સાવાળા કંટેસ્ટંટ શ્રીસંત પર સલમાન ખાનનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. શનિવારે રાત્રે આવનારા વિકેન્ડ કા વારમાં તે શ્રીસંતની ક્લાસ લેતો નજર આવશે.
4/4
 બાદમાં સલમાન શ્રીસંતને પુછ્યુ કે તને કઇ વાતનો ઘમંડ છે..? શ્રીસંતનાં જવાબથી સલમાન ખાનની નારાજગી વધુ વધી ગઇ અને તેણે શ્રીસંતને 'રિડિક્યુલસ' કહી દીધો. શ્રીસંતનું વર્તન શોનાં મોટાભાગનાં સભ્યો સાથે ઘણું જ તોછડાઇ ભર્યુ હતું અને તેનાંથી સૌ કોઇ નારાજ હતાં.
બાદમાં સલમાન શ્રીસંતને પુછ્યુ કે તને કઇ વાતનો ઘમંડ છે..? શ્રીસંતનાં જવાબથી સલમાન ખાનની નારાજગી વધુ વધી ગઇ અને તેણે શ્રીસંતને 'રિડિક્યુલસ' કહી દીધો. શ્રીસંતનું વર્તન શોનાં મોટાભાગનાં સભ્યો સાથે ઘણું જ તોછડાઇ ભર્યુ હતું અને તેનાંથી સૌ કોઇ નારાજ હતાં.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget