શોધખોળ કરો

આલિયા ભટ્ટે ક્યા ટોચના એક્ટર સાથે લગ્ન કરી લીધાં હોવાની કરી કબૂલાત ? રણબીર કપૂરે શું આપ્યું રીએક્શન ? 

જાણીતા  ટોક શો કોફી વિથ કરણમાં અભિનેત્રી આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથેના અફેરની કબૂલાત કરી હતી

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂરની લવ સ્ટોરી લાંબા સમયથી ચર્ચામાં છે. બંને લગ્ન કરશે એવી અટકળો લાંબા સમયથી ચાલી રહી છે ત્યારે આલિયા ભટ્ટે પોતે લગ્ન કરી લીધાં હોવાનો ધડાકો કર્યો છે.

જાણીતા  ટોક શો કોફી વિથ કરણમાં અભિનેત્રી આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથેના અફેરની કબૂલાત કરી હતી. પોતે રણબીર કપૂર પર ફિદા હોવાનું કબૂલ્યું હતું. સાથે સાથે આલિયાએ એનડીટીવને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, પોતે પહેલાં જ રણબીર કપૂર સાથે લગ્ન કરી ચૂકી છે.  અલબત્ત તેણે સ્પષ્ટતા કરી કે, પોતે માનસિક રીતે રણબીરને ક્યારનીય પરણી ચૂકી છે અને તેના મગજમાં તો રણબીર કપૂર વરસોથી તેનો પતિ છે.

આલિયાએ અજાણતાં રણબીર સાથે લગ્ન કરી લીધાં હોવાની કબૂલાત કરી લીધાં પછી વાતને વળવા માટે માનસિક રીતે રણબીર તેનો પતિ હોવાની કબૂલાત કરી હોવાનું મનાય છે.

આલિયાએ જણાવ્યું કે, તેમની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગે બંનેને નજીક લાવવામાં મદદ કરી હતી. બંને એકબીજાને વધારે સારી રીતે સમજી શક્યાં છે. આલિયા ભટ્ટે રણબીર પોતાને પસંદ હોવાનું પણ જણાવ્યું હતું.

અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર અને આનંદ આહુજાના વેડિંગ રિસેપ્શનમાં સાથે પહોંચીને આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના સંબંધોને જાહેર કરી દીધા હતા. છેલ્લા કેટલાય વર્ષોથી આલિયા અને રણબીરના લગ્નની ચર્ચા થતી રહે છે. આ વખતે રણબીર કપૂરે કહ્યુ હતુ કે જો કોરોના મહામારી ના હોત તો તેમના લગ્ન આલિયા ભટ્ટ સાથે થઈ ગયા હોત. સાથે સાથે તેણે એપણ કહ્યું કે, બંનેનાં જ્યારે પણ લગ્ન થશે, ધામધૂમથી અને સારી રીતે થશે. 

રણબીર કપૂરનું દીપિકા અને કેટરીના કૈફ સાથે અફેર બહુ ચગ્યું હતું. છેલ્લાં કેટલાંક વરસોથી તે આલિયા ભટ્ટ સાથેના સંબધોમાં સ્થિર થયો હોવાનું મનાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget