શોધખોળ કરો

Shahrukh Khan Mannat: શાહરુખ નહી પણ સલમાન ખાન હોત મન્નતનો માલિક, આ વ્યક્તિએ સોદો થવા ના દિધો...

શાહરુખ ખાન પોતાની ફિલ્મી કરિયરની સાથે-સાથે પોતાના આલિશાન બંગલા 'મન્નત'ને લઈ ઘણો ચર્ચામાં રહેતો હોય છે. શાહરુખનો આ બંગલો એક આલિશાન મહેલ જોવો છે.

Salman Khan On Shahrukh Khan Mannat: શાહરુખ ખાન પોતાની ફિલ્મી કરિયરની સાથે-સાથે પોતાના આલિશાન બંગલા 'મન્નત'ને લઈ ઘણો ચર્ચામાં રહેતો હોય છે. શાહરુખનો આ બંગલો એક આલિશાન મહેલ જોવો છે અને તે અત્યારે મુંબઈનું ફરવાનું સ્થળ બની ગયો છે. મન્નતની બહાર ફોટો ક્લિક કરાવા માટે પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે. પરંતુ શું તમને એ ખબર છે કે, શાહરુખની પહેલાં આ બંગલો સલમાન ખાન ખરીદવાનો હતો?. ચાલો તમને જણાવીએ મન્નતની અનોખી સ્ટોરી.

સલમાન ખાને ખુદ કર્યો ખુલાસો

હાલમાં જ પત્રકાર ફરીદૂન શહરયારીને આપેલા એક ઈન્ટરવ્યુમાં સલમાન ખાને તેનો ખુલાસો કર્યો છે. સલમાનને ઈન્ટરવ્યુમાં પુછવામાં આવ્યું કે, એવી એક વસ્તુ જણાવો જે શાહરુખ પાસે છે પણ તમારી પાસે નથી અને તમે ઈચ્છો છો કે, તે વસ્તુ તમારી પાસે હોય. આ પ્રશ્નનો જવાબ આપતાં સલમાન ખાને 'મન્નત'નું નામ લીધું હતું. આ પછી સલમાને કહ્યું કે એક સમયે તે આ બંગલાને ખરીદવાનો પણ હતો.

આ કારણે મન્નતને ખરીદી ના શક્યો સલમાન

સલમાન ખાને જણાવ્યું કે, શાહરુખની પહેલાં મન્નતને ખરીદવાની તક તેને મળી હતી અને તે ખરીદવા પણ ઈચ્છતો હતો. જો કે, આ વિશે જ્યારે સલમાને તેના પિતા સલીમ ખાનને જણાવ્યું તો, સલીમ ખાને કહ્યું કે, તું આટલા મોટા ઘરનું શું કરીશ. જે બાદ સલમાને મન્નતને ખરીદવાની ઓફરને ના પાડી દીધી હતી. આ પછી સલામને મજાક કરતાં કહ્યું કે, "ભાઈ, શાહરુખ તું આવડા મોટા ઘરનું શું કરે છે?"

મન્નતની કિંમત છે કરોડોમાં

ઉલ્લેખનીય છે કે, શાહરુખ ખાને મન્નતને વર્ષ 2001માં 13.32 કરોડમાં ખરીદ્યો હતો. તો રિપોર્ટ્સનું માનીએ તો, આજે મન્નત બંગલાની કિંમત 200 કરોડથી પણ વધુ છે. હાલ શાહરુખ ખાન આ આલિશાન મહેલમાં રહે છે. તો સલમાન ખાન મન્નતની પાસે જ આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget