શોધખોળ કરો

સુશાંતના મોત પર ભડક્યા બીજેપી MLA, બોલ્યા- બૉલીવુડના માફિયારાજે કરી છે એક્ટરની હત્યા, CBI તપાસ કરાવો

નંદ કિશોરે પત્રમાં લખ્યું કે સુશાંત સિંહ રાજપૂતની પાસેથી કોઇ સુસાઇટ નૉટ નથી મળી, તો મુંબઇ પોલીસ તેને કેમ આત્મહત્યા ગણાવી રહી છે. આની સીબીઆઇ તપાસ થવી જોઇએ

મુંબઇઃ એક્ટર સુશાંત સિંહના મોતને લઇને હજુ પણ દેશમાં કેટલાક લોકોને શંકા છે. કેટલાક લોકો સુશાંતના મોતને આત્મહત્યા નહીં પણ હત્યા ગણાવી રહ્યાં છે. આ મામલે અગાઉ કંગના રનૌત, શેખર સુમન સહિતના સ્ટાર્સ સીબીઆઇ તપાસની માંગ કરી ચૂક્યા છે. હવે આ લિસ્ટમાં બીજેપી નેતા અને લોનીના ધારાસભ્યનુ નામ પણ જોડાઇ ગયુ છે. આ કેસને લઇને ઉત્તર પ્રદેશના લોનીના બીજેપી ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે સવાલો ઉઠાવ્યા છે. નંદ કિશોરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આની સીબીઆઇ તપાસ કરાવવાની માંગ કરી છે. ધારાસભ્ય નંદ કિશોરે ગૃહમંત્રી અમિત શાહને લખેલા પત્રમાં લખ્યું છે- બૉલીવુડમાં નેપૉટિઝ્મ, માફિયારાજ, અને અંડરવર્લ્ડે મળીને એક્ટર સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરી છે. તેમનુ કહેવુ છે કે સુશાંત રાજપૂતની હત્યા કરવા માટે બૉલીવુડમાં લાંબા સમયયથી કાવતરા રચાઇ રહ્યાં હતા. નંદ કિશોરે પત્રમાં લખ્યું - સુશાંત સિંહની કથિત આત્મહત્યા છેલ્લા એક મહિનાથી ચર્ચામાં છે. મૂવી માફિયાઓ, નેપૉટિઝ્મ અને આને સમર્થન કરનારા કલાકારો, મોટા સેલેબ્સ, મોટા બેનર્સ અને ડી કંપની દબાણમાં મુંબઇ પોલીસ બરાબર તપાસ કરી રહી નથી. સુશાંતના મોત પર ભડક્યા બીજેપી MLA, બોલ્યા- બૉલીવુડના માફિયારાજે કરી છે એક્ટરની હત્યા, CBI તપાસ કરાવો ધારાસભ્યએ પત્રમાં લખ્યું-સુશાંતે પોતાની જાતે બૉલીવુડમાં જગ્યા અને નામ બનાવ્યુ હતુ. તેના વિરુદ્ધ નેપૉટિઝ્મને પ્રૉત્સાહન આપનારા કલાકારો, પ્રૉડ્યૂસર-ડાયરેક્ટર અને મૂવી માફિયાઓએ કાવતરુ રચ્યુ હતુ. તેમને સુશાંતનુ મનોબળ તોડી નાંખ્યુ અને કેરિયર ખતમ કરવા માટે ધમકીઓ આપી હતી. ધારાસભ્યએ ડી કંપનીએ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સંબંધ પર પણ સવાલો ઉઠાવ્યા છે. સુશાંતના મોત પર ભડક્યા બીજેપી MLA, બોલ્યા- બૉલીવુડના માફિયારાજે કરી છે એક્ટરની હત્યા, CBI તપાસ કરાવો નંદ કિશોરે પત્રમાં લખ્યું કે સુશાંત સિંહ રાજપૂતની પાસેથી કોઇ સુસાઇટ નૉટ નથી મળી, તો મુંબઇ પોલીસ તેને કેમ આત્મહત્યા ગણાવી રહી છે. આની સીબીઆઇ તપાસ થવી જોઇએ. સુશાંતના મોત પર ભડક્યા બીજેપી MLA, બોલ્યા- બૉલીવુડના માફિયારાજે કરી છે એક્ટરની હત્યા, CBI તપાસ કરાવો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Embed widget