શોધખોળ કરો

પોતાની કઇ સુપરહિટ ફિલ્મ બાદ બૉલીવુડ છોડવા માંગતો હતો સુશાંત સિંહ, જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે, સુશાંતના પિતા કેકે સિંહ પહેલા જ કહી ચૂક્યા છે કે સુશાંત એક્ટિંગને છોડીને કુર્ગમાં ખેતી કરવામાં રૂચિ રાખતો હતો, પણ રિયા ચક્રવર્તીના કારણે તે આવુ ન હતો કરી શક્યો

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતને લઇને વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે, સુશાંત સિંહ રાજપૂત એક સમયે બૉલીવુડ છોડવા માંગતો હતો. જાણીતા થિયેટર અને સીરિયલ નિર્દેશકે આ વાતનો ખુલાસો કર્યો છે. સુશાંતે પોતાની સુપરહિટ ફિલ્મ ધોનીઃ ધ અનટૉલ્ડ સ્ટૉરી બાદ બૉલીવુડ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુશાંતના પિતા કેકે સિંહ પહેલા જ કહી ચૂક્યા છે કે સુશાંત એક્ટિંગને છોડીને કુર્ગમાં ખેતી કરવામાં રૂચિ રાખતો હતો, પણ રિયા ચક્રવર્તીના કારણે તે આવુ ન હતો કરી શક્યો. જાણીતા થિયેટર અને સીરિયલ નિર્દેશક અને હાલના સમયમાં નાગિન 5 સીરિયલનું નિર્દેશન કરી રહેલા રંજન કુમાર સિંહે એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવ્યુ કે, મે ફિલ્મ ધોની કેટલીય વાર જોઇ હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ ફોન પર ધોની સાથે વાત પણ કરી હતી. ત્યારે વાતો વાતોમાં તેને મને જણાવ્યુ કે, તે હવે આગળ ફિલ્મોમાં કામ નથી કરવા માંગતો, ત્યારે ચિંતિત થઇને મેં જ્યારે તેને કારણ પુછ્યુ તો સુશાંતે મારી વાતને હસીને ટાળી દીધી હતી. આ વાતને લઇને મારી જ મજાક ઉડાવી અને પછી કહ્યું કે તે બસ મજાક કરી રહ્યો હતો. પોતાની કઇ સુપરહિટ ફિલ્મ બાદ બૉલીવુડ છોડવા માંગતો હતો સુશાંત સિંહ, જાણો વિગતે રંજન કુમાર સિંહ તે વ્યક્તિ છે જે દિલ્હીમાં એનએસડીમાં એક્ટિંગ શીખવાડવા અને નાટકોનુ ડાયરેક્શન કરતા હતા.તે સમયે સુશાંત સિંહ રાજપૂત દિલ્હીમાં જ એન્જિનીયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. બન્નેની મુલાકાત મુલાકાત ત્યાં જ થઇ હતી જ્યાં એક્ટિંગ શીખવા માટે સુશાંત મુંબઇ આવ્યો હતો. સુશાત જ્યારે મુંબઇ આવ્યો હતો ત્યારે તેને બાલાજીની સીરિયલ કિસ દેસ મે હે મેરા દિલમાં બ્રેક મળ્યો હતો. તો સુશાંત કલાકો સુધી બેસીને રંજન પાસેથી એક્ટિંગની ટિપ્સ લેતો હતો. તે સમયે રંજન બાલાજીની એક સીરિયલ ડાયરેક્ટ કરી રહ્યાં હતા. રંજને કહ્યું કે સુશાંત એક એવો વ્યક્તિ હતો જે જીવવા માંગતો હતો, તે આત્મહત્યા કરી શકે તેમ ન હતો. પટના સાથે સંબંધ રાખનારા રંજન કુમાર સિંહે કહ્યું કે,તેને નથી ખબર કે સુશાંતની હત્યા થઇ કે પછી તેના પાછળ કોઇ બીજુ કાવતરુ છે, પરંતુ તેનુ કહેવુ છે કે આ કેસની તપાસ બાદ સચ્ચાઇ સામે આવશે. પોતાની કઇ સુપરહિટ ફિલ્મ બાદ બૉલીવુડ છોડવા માંગતો હતો સુશાંત સિંહ, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget