શોધખોળ કરો

બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે લગ્ન કરવા જઈ રહી છે જાહ્નવી કપૂર ? એક્ટ્રેસે પોતે જણાવ્યું સત્ય 

જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ને લઈને ચર્ચામાં છે.

Janhvi Kapoor Wedding Rumors: જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ને લઈને ચર્ચામાં છે. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કેજાહ્નવી કપૂર ટૂંક સમયમાં બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે સાત ફેરા લેશે. આવી સ્થિતિમાં, અભિનેત્રીએ તેના લગ્નના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે અને  વાસ્તવિકતા જણાવી છે.

ETimes સાથે વાત કરતી વખતે, જાહ્નવી કપૂરે કહ્યું કે તેણે પોતાના વિશે ઘણી અજીબ વાતો સાંભળી છે જેનો કોઈ આધાર નથી. તેણે કહ્યું, 'મેં તાજેતરમાં એક ખૂબ જ બકવાશ વાત વાંચી. જ્યાં લોકોએ કહ્યું કે મેં સંબંધો ફાઈનલ કરી લીધા છે અને હું લગ્ન કરવા જઈ રહી છું. લોકોએ 2-3 આર્ટિક્લ્સને મેળવીને કહ્યું કે હું લગ્ન કરી રહી છું. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

લગ્ન વિશે જાહ્નવીએ આ વાત કહી

જાહ્નવીએ આગળ કહ્યું- 'તેઓ એક અઠવાડિયામાં મારા લગ્ન કરાવી રહ્યા છે, જે મને સ્વીકાર્ય નથી.હું અત્યારે કામ કરવા માંગુ છે. તમને જણાવી દઈએ કે અગાઉ મિર્ચી પ્લસને આપેલા એક ઈન્ટરવ્યુમાં જાહ્નવીએ તેના પાર્ટનર શિખર પહાડિયાને તેની સપોર્ટ સિસ્ટમ ગણાવી હતી. તેણે કહ્યું હતું- 'મને લાગે છે કે મારા સપના હંમેશા તેના સપના રહ્યા છે અને તેના સપના હંમેશા મારા સપના રહ્યા છે, અમે ખૂબ નજીક છીએ. અમે એકબીજાની સપોર્ટ સિસ્ટમ રહીએ છીએ, લગભગ જાણે અમે કે અમે એકબીજાને મોટા કર્યા હોય.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

જાહ્નવી બોયફ્રેન્ડનો ફોન ચેક કરે છે

આ પહેલા એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં જાહ્નવીએ સ્વીકાર્યું હતું કે તે તેના બોયફ્રેન્ડનો ફોન ચેક કરે છે. તેણે કહ્યું હતું- 'મને ખબર છે કે આ રેડ ફ્લેગ છે પરંતુ હું ફોન ચેક કરું છું. જ્યારે ઓડિયન્સમાંથી કોઈએ પૂછ્યું કે શું બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડનો ફોન ચેક કરવો જોઈએ. આના પર જાહ્નવીએ કહ્યું- બિલકુલ નહીં, વિશ્વાસ નથી કરતા શું ? 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Advertisement

વિડિઓઝ

Jamnagar news: જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટયૂટ PMJAYમાંથી બહાર, 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ બદલ કાર્યવાહી
Amreli News: ગૌહત્યા કેસમાં અમરેલી સેશન્સ કોર્ટે સંભળાવ્યો ઐતિહાસિક ચુકાદો
Junagadh News: જૂનાગઢ જેલમાં બંધ એક બુટલેગરના વાયરલ થયેલા કથિત પત્રથી મચી ગયો ખળભળાટ
Red Fort Car Blast Update: દિલ્લી કાર વિસ્ફોટમાં વધુ એક શંકાસ્પદ કાર મળી
Rajkot News: રાજકોટ ગેંગવોરમાં ક્રાઈમબ્રાન્ચની કાર્યવાહી, વધુ ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
શું 69 લાખ પેન્શનર્સને નહીં મળે 8મા પગાર પંચનો લાભ? કર્મચારી સંઘે નાણામંત્રીને લખ્યો પત્ર
શું 69 લાખ પેન્શનર્સને નહીં મળે 8મા પગાર પંચનો લાભ? કર્મચારી સંઘે નાણામંત્રીને લખ્યો પત્ર
IND vs SA 1st Test Predicted XI:  અક્ષર પટેલને કરાશે બહાર, કોલકત્તા ટેસ્ટમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 1st Test Predicted XI: અક્ષર પટેલને કરાશે બહાર, કોલકત્તા ટેસ્ટમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
તુર્કીએ કનેક્શન, છેલ્લું લૉકેશન ચેન્જ..., દિલ્હી બ્લાસ્ટ સાથે જોડાયા આ મોટા રાજ જેનો થયો ખુલાસો
તુર્કીએ કનેક્શન, છેલ્લું લૉકેશન ચેન્જ..., દિલ્હી બ્લાસ્ટ સાથે જોડાયા આ મોટા રાજ જેનો થયો ખુલાસો
Embed widget