શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Emergency: કંગના રનૌતની 'ઇમરજન્સી'ને સેન્સર બોર્ડ તરફથી મળી મોટી રાહત, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

Emergency Gets Censor Certificate: કંગના રનૌતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી છે. તેણે જણાવ્યું કે તેની ફિલ્મ 'ઇમરજન્સી'ને સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર મળી ગયું છે.

Emergency Gets Censor Certificate:  કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીના વિવાદને કારણે ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની હતી પરંતુ શીખ સમુદાયના વાંધાને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી. મામલો કોર્ટમાં હતો.

 

જોકે, હવે કંગના અને તેના ચાહકો માટે ખુશીના સમાચાર એ છે કે સેન્સર બોર્ડે ફિલ્મને લીલી ઝંડી આપી દીધી છે. ફિલ્મની રિલીઝ ડેટ હવે ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.

કંગનાએ X પર પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી

કંગના રનૌતે X પર પોસ્ટ કરી છે કે, ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર મળી ગયું છે. ખુશી વ્યક્ત કરતા તેણે લખ્યું,અમને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમને સેન્સર બોર્ડ તરફથી અમારી ફિલ્મ 'ઇમર્જન્સી' માટે સર્ટિફિકેટ મળ્યું છે. અમે ટૂંક સમયમાં જ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરીશું. તમારી ધીરજ અને સમર્થન બદલ આભાર.

શું હતો સમગ્ર મામલો?

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે. પરંતુ શીખ સમુદાયે આ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો હતો, જેના પછી ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. આ મામલો મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આ પછી ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

બીજી તરફ, નિર્માતાઓએ પણ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. સીબીએફસીએ રિવાઇઝિંગ કમિટીની રચના કરીને ફિલ્મમાં કેટલાક ફેરફારો કરવા માટે સૂચનો પણ કર્યા હતા. માહિતી અનુસાર, સેન્સર બોર્ડે ફિલ્મને સર્ટિફિકેટ આપવા માટે કેટલીક શરતો પણ રાખી હતી અને કેટલાક દ્રશ્યો પર વાંધો ઉઠાવતા તેણે મેકર્સને તેમાં ફેરફાર કરવા માટે સૂચનો પણ આપ્યા હતા. આ ઉપરાંત, ડિસ્ક્લેમરનો ઉપયોગ કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે કંગના સિવાય આ ફિલ્મમાં શ્રેયસ તલપડે અને અનુપમ ખેર જેવા કલાકારો પણ છે. આ ફિલ્મમાં કંગના પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના રોલમાં છે. કંગના રનૌત આ ફિલ્મની નિર્દેશક અને નિર્માતા પણ છે.

આ પણ વાંચો...

ગદર 2 થી ઘાયલ સુધી, તમે સની દેઓલની આ મૂવીઝ OTT પર અહીં જોઈ શકો છો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
Embed widget