શોધખોળ કરો

પાકિસ્તાનને 'ઘરમાં ઘુસીને માર્યા' જાવેદ અખ્તરના કંગના રનૌતે કર્યા વખાણ, જાણો ટ્વિટ કરી શું કહ્યું ?

ફિલ્મ લેખક અને જાણીતા શાયર જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં જઈને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે પાકિસ્તાન પર મુંબઈમાં થયેલા 26/11 હુમલાના જવાબદારોને ખુલ્લેઆમ  ફરવા દેવાનો આરોપ લગાવ્યો છે.

ફિલ્મ લેખક અને જાણીતા શાયર જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં જઈને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે પાકિસ્તાન પર મુંબઈમાં થયેલા 26/11 હુમલાના જવાબદારોને ખુલ્લેઆમ  ફરવા દેવાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.  આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હવે બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતે તેમના વખાણ કર્યા છે. 

કંગના રનોતે ટ્વિટ કરી લખ્યું, જ્યારે હું જાવેદ સાહેબની કવિતા સાંભળુ છુ તો લાગતુ હતુ કે કેવીરીતે માં સરસ્વતીજીની તેમની પર આટલી કૃપા છે. પરંતુ જુઓ માણસમાં થોડી હકીકત તો હોય છે ત્યારે તેની સાથે સત્ય હોય છે. જય હિંદ જાવેદ અખ્તર સાહેબ. ઘરમાં ઘુસીને માર્યા. 

જાવેદ અખ્તર હાલમાં જ ફૈઝ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ગયા હતા, જેને અલ્હામરા આર્ટસ કાઉન્સિંલે આયોજન કર્યું હતું અને તેનું સમાપન રવિવારે થયું હતું. વાયરલ થયેલા વીડિયોમાં જાણીતા ગીતકાર જાવેદ અખ્તરને બંને દેશ વચ્ચેનો તણાવ ઓછો કરવા વિશે વાતચીત કરતા સાંભળી શકાય  છે.... અને તેઓ ત્યાં હાજર લોકોને જણાવી રહ્યા છે કે 'હિંદુસ્તાનીઓના દિલમાં નારાજગી છે......' 

જાવેદ અખ્તરે કહ્યું, આપણે એકબીજા પર આરોપ ન લગાવવા જોઈએ. તેનાથી કંઈ મળવાનું નથી..માહોલ તણાવપૂર્ણ છે, તેને યોગ્ય કરવો જોઈએ. અમે મુંબઈના લોકો છીએ અને અમે અમારા શહેર પર હુમલો થતા જોયો છે. હુમલાવરો નોર્વે અથવા મિસ્ત્રથી નહોતા આવ્યા... અને તે જ લોકો તમારા દેશમાં હાલમાં પણ ફરી રહ્યા છે. આ ફરિયાદ હિંદુસ્તાનીના દિલમાં છે, તો તમારી ખોટુ ન લગાડવું જોઈએ. 

તેમણે એ પણ કહ્યું કે હિન્દુસ્તાની કલાકારોને પાકિસ્તાનમાં એ પ્રકારનું સન્માન આપવામાં નથી આવ્યું, જે રીતે ભારતમાં પાકિસ્તાની દિગ્ગજોને આપવામાં આવે છે. 

હોલમાં પડી રહેલી  તાળીઓ વચ્ચે દિગ્ગજ લેખક અને શાયદ જાવેદ અખ્તર કહે છે, 'જ્યારે ફૈઝ સાહેબ આવ્યા હતા, તેમનું સ્વાગત મોટી હસ્તીની જેમ કરાયું હતું. તમામ જગ્યાએ તેમનું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.  અમે નુસરત ફતેહ અલી ખાન અને મહેંદી હસનના મોટા મોટા કાર્યક્રમો કરાવ્યા પરંતુ તમે (પાકિસ્તાને) ક્યારેય લતા મંગેશકરનો કોઈ કાર્યક્રમ નથી કરાવ્યો.' 

ફિલ્મ લેખક અને જાણીતા શાયર જાવેદ અખ્તરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો ખૂબ જ શેર કરી રહ્યા છે અને જાવેદ અખ્તરના વખાણ કરી રહ્યા છે.  ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સ કહી રહ્યા છે કે જાવેદ અખ્તરે પાકિસ્તાન પર સર્જિક્લ સ્ટ્રાઈક કરી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Embed widget