શોધખોળ કરો

પાકિસ્તાનને 'ઘરમાં ઘુસીને માર્યા' જાવેદ અખ્તરના કંગના રનૌતે કર્યા વખાણ, જાણો ટ્વિટ કરી શું કહ્યું ?

ફિલ્મ લેખક અને જાણીતા શાયર જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં જઈને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે પાકિસ્તાન પર મુંબઈમાં થયેલા 26/11 હુમલાના જવાબદારોને ખુલ્લેઆમ  ફરવા દેવાનો આરોપ લગાવ્યો છે.

ફિલ્મ લેખક અને જાણીતા શાયર જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં જઈને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે પાકિસ્તાન પર મુંબઈમાં થયેલા 26/11 હુમલાના જવાબદારોને ખુલ્લેઆમ  ફરવા દેવાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.  આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હવે બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતે તેમના વખાણ કર્યા છે. 

કંગના રનોતે ટ્વિટ કરી લખ્યું, જ્યારે હું જાવેદ સાહેબની કવિતા સાંભળુ છુ તો લાગતુ હતુ કે કેવીરીતે માં સરસ્વતીજીની તેમની પર આટલી કૃપા છે. પરંતુ જુઓ માણસમાં થોડી હકીકત તો હોય છે ત્યારે તેની સાથે સત્ય હોય છે. જય હિંદ જાવેદ અખ્તર સાહેબ. ઘરમાં ઘુસીને માર્યા. 

જાવેદ અખ્તર હાલમાં જ ફૈઝ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ગયા હતા, જેને અલ્હામરા આર્ટસ કાઉન્સિંલે આયોજન કર્યું હતું અને તેનું સમાપન રવિવારે થયું હતું. વાયરલ થયેલા વીડિયોમાં જાણીતા ગીતકાર જાવેદ અખ્તરને બંને દેશ વચ્ચેનો તણાવ ઓછો કરવા વિશે વાતચીત કરતા સાંભળી શકાય  છે.... અને તેઓ ત્યાં હાજર લોકોને જણાવી રહ્યા છે કે 'હિંદુસ્તાનીઓના દિલમાં નારાજગી છે......' 

જાવેદ અખ્તરે કહ્યું, આપણે એકબીજા પર આરોપ ન લગાવવા જોઈએ. તેનાથી કંઈ મળવાનું નથી..માહોલ તણાવપૂર્ણ છે, તેને યોગ્ય કરવો જોઈએ. અમે મુંબઈના લોકો છીએ અને અમે અમારા શહેર પર હુમલો થતા જોયો છે. હુમલાવરો નોર્વે અથવા મિસ્ત્રથી નહોતા આવ્યા... અને તે જ લોકો તમારા દેશમાં હાલમાં પણ ફરી રહ્યા છે. આ ફરિયાદ હિંદુસ્તાનીના દિલમાં છે, તો તમારી ખોટુ ન લગાડવું જોઈએ. 

તેમણે એ પણ કહ્યું કે હિન્દુસ્તાની કલાકારોને પાકિસ્તાનમાં એ પ્રકારનું સન્માન આપવામાં નથી આવ્યું, જે રીતે ભારતમાં પાકિસ્તાની દિગ્ગજોને આપવામાં આવે છે. 

હોલમાં પડી રહેલી  તાળીઓ વચ્ચે દિગ્ગજ લેખક અને શાયદ જાવેદ અખ્તર કહે છે, 'જ્યારે ફૈઝ સાહેબ આવ્યા હતા, તેમનું સ્વાગત મોટી હસ્તીની જેમ કરાયું હતું. તમામ જગ્યાએ તેમનું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.  અમે નુસરત ફતેહ અલી ખાન અને મહેંદી હસનના મોટા મોટા કાર્યક્રમો કરાવ્યા પરંતુ તમે (પાકિસ્તાને) ક્યારેય લતા મંગેશકરનો કોઈ કાર્યક્રમ નથી કરાવ્યો.' 

ફિલ્મ લેખક અને જાણીતા શાયર જાવેદ અખ્તરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો ખૂબ જ શેર કરી રહ્યા છે અને જાવેદ અખ્તરના વખાણ કરી રહ્યા છે.  ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સ કહી રહ્યા છે કે જાવેદ અખ્તરે પાકિસ્તાન પર સર્જિક્લ સ્ટ્રાઈક કરી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Embed widget