શોધખોળ કરો

Dhaakad On OTT: બોક્સ ઓફિસ પર ફ્લોપ થયા બાદ કંગનાની ફિલ્મ 'ધાકડ' આ OTT પ્લેટફોર્મ પર રીલીઝ થશે

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ 'ધાકડ' 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

Dhaakad On Zee5: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ 'ધાકડ' 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. કંગના રનૌતે આ ફિલ્મના એક્શન દ્રશ્યો શેર કરતી વખતે ઘણી વાતો કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મમાં કંગનાએ હોલીવુડની ટક્કરના એક્શન સીન કર્યા છે. જો કે, કંગનાની આ 'ધાકડ' ફિલ્મ ધાકડ સાબિત ના થઈ હતી બોક્સ ઓફિસ પર બહુ ખરાબ રીતે ફ્લોપ ગઈ હતી.

રિલીઝ પહેલાં 'ધાકડ'ને લઈને એટલી બધી ચર્ચા હતી કે આ ફિલ્મ રેકોર્ડ બ્રેક કમાણી કરશે એવું માનવામાં આવતું હતું. પરંતુ જ્યારે 'ધાકડ' રીલિઝ થઈ ત્યારે થયું તેનાથી બિલકુલ ઊલટું થયું હતું. રેકોર્ડબ્રેક કમાણીને બાજુ પર રાખો, આ ફિલ્મ માંડ 2.58 કરોડનો બિઝનેસ કરી શકી અને અંતે તેને થિયેટરમાંથી હટાવી દેવામાં આવી હતી.

હવે થિયેટરની સ્ક્રીન પર ખરાબ રીતે પીટાયા બાદ આ ફિલ્મ OTT પર રિલીઝ થશે. બોક્સ ઓફિસ પર પીટાયા બાદ હવે 'ધાકડ'ને Zee5નું સમર્થન મળ્યું છે. આ ફિલ્મ હવે 1 જુલાઈના રોજ Zee5 પર રિલીઝ થશે. Zee5ના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેની સાથે આ માહિતી આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, 85 કરોડના મોટા બજેટમાં બનેલી 'ધાકડ'ને કારણે ફિલ્મ મેકર્સને ઘણું નુકસાન થયું છે. ચાહકોને કંગના રનૌત અભિનીત ધાકડ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ આ ફિલ્મ તેની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. કંગનાની ધાકડ બોક્સ ઓફિસ પર વર્ષની સૌથી ખરાબ પ્રદર્શન કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ. 85 કરોડના બજેટ સામે ફિલ્મ 2.58 કરોડ રુપિયાનો વકરો કરી શકી હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 (@zee5)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
Embed widget