શોધખોળ કરો

Malaika Arora: મલાઇકા અરોરાએ એક્સિડન્ટ બાદ પ્રથમ ચહેરો અરબાઝનો જોયેલો

Malaika Arora:મલાઈકા અરોરાએ તેના નવા શો 'મૂવિંગ ઈન વિથ મલાઈકા'માં તેના અકસ્માત વિશે વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું કે સર્જરી પછી તેણે પહેલો ચહેરો જોયો તે તેના પૂર્વ પતિ અરબાઝનો હતો.

Malaika Arora On Her Accident: મલાઈકા અરોરાનો નવો શો 'મૂવિંગ ઇન વિથ મલાઈકા' ઓટીટી પર પ્રીમિયર થયો છે. આ શોમાં મલાઈકા તેના અંગત જીવન સાથે જોડાયેલી અજાણી વાતો રજૂ કરી રહી છે. મલાઈકાએ સોમવારે તેના રિયાલિટી શો 'મૂવિંગ ઇન વિથ મલાઈકા'માં ફરાહ ખાન સાથેના તેના અકસ્માત વિશે વાત કરી હતી. વાતચીત દરમિયાન અભિનેત્રીએ યાદ કર્યું કે કેવી રીતે તેણીએ તેની સર્જરી પછી તેના પૂર્વ પતિ અરબાઝ ખાનનો ચહેરો જોયો હતો

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

અકસ્માત બાદ લાગ્યું કે આંખોની રોશની જતી રહી

કાર અકસ્માતને યાદ કરતાં મલાઈકાએ ફરાહને કહ્યું, "તે ક્ષણે હું ખૂબ જ ડરી ગઈ હતી. મને લાગ્યું કે તે ક્ષણે મેં મારી દૃષ્ટિ ગુમાવી દીધી કારણ કે હું તે બે કલાક સુધી કંઈ કરી શકી ન હતી. જોઈ શકતી ન હતી. ત્યાં કાચના ઘણા નાના નાના ટુકડાઓ ફસાઈ ગયા હતા. મારી આંખની આસપાસથી લોહી વહી રહ્યું હતું. તેથી હું કઈ જોઈ શકતી નહોતી. તે ક્ષણે મેં ખરેખર વિચાર્યું કે મને નથી લાગતું કે હું બચીશ અને હું અરહાનને ફરીથી જોઈ શકીશ. મને હોસ્પિટલમાં લઈ જવામાં આવી,મારી  સર્જરી કરવામાં આવી. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

અકસ્માત પછી પ્રથમ અરબાઝનો ચહેરો જોયો

મલાઈકાએ વધુમાં કહ્યું કે જ્યારે મારુ ઓપરેશન પૂરું થયું અને મને ભાન આવ્યું ત્યારે મે મારી આંખો ખોલી અને પ્રથમ ચહેરો અરબાઝનો હતો તે પૂછી રહ્યો હતો કે શું તું જોઈ શકે છે. આ કેટલા નંબર છે? આ કેટલી આંગળી છે? અને મને આશ્ચર્ય થતું હતું કે તે આમ કેમ કરી રહ્યો છે? કેમ મને આવું પૂછી રહ્યો છે? અરબાઝને જોઈને થોડી  વાર મને એવું થયું કે શું હું ભૂતકાળના સમયમાં જતી રહી છું.

મલાઈકાની કારને 2 એપ્રિલે અકસ્માત થયો હતો

મહારાષ્ટ્રના ખોપોલીમાં 2 એપ્રિલે મલાઈકાનો કાર અકસ્માત થયો હતો. તે દરમિયાન મલાઈકાની રેન્જ રોવર બે વાહનો સાથે અથડાઈ હતી. મલાઈકા પુણેથી મુંબઈ પરત ફરી રહી હતી. આ અકસ્માતમાં મલાઈકાને ઘણી ઈજા થઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના:
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના: "આઠ જણાએ છેતરીને માર્યો તોય ભડના દીકરાએ માફી ન માગી"
ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડીએ વડોદરામાં મચાવ્યો આતંક; દારૂના નશામાં બેફામ ડ્રાઈવિંગ કરી સર્જ્યો અકસ્માત
ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડીએ વડોદરામાં મચાવ્યો આતંક; દારૂના નશામાં બેફામ ડ્રાઈવિંગ કરી સર્જ્યો અકસ્માત
રાજકોટ માર્કેટમાં તેજીનું તોફાન! 1 તોલા સોનું ₹2,500 મોંઘું થયું, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
રાજકોટ માર્કેટમાં તેજીનું તોફાન! 1 તોલા સોનું ₹2,500 મોંઘું થયું, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Alpesh Thakor Statement : તો હું રાજનીતિ છોડી દઈશ....: અભ્યુદય મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનો હુંકાર
Bank Strike News: દેશભરની બેંકોમા હડતાલ, ફાઈવ ડે વીકની માગ સાથે બેંક કર્મચારીઓ ઉતર્યા રસ્તા પર
Vikram Thakor Statement: વિક્રમ ઠાકોર રાજકારણમાં જશે? ઠાકોર સમાજના સંમેલનમાં કરી જાહેરાત
Geniben Thakor Appeal: અભ્યુદય મહાસંમેલનમાં ગેનીબેન ઠાકોરની અપીલ
Thakor Samaj Sammelan : ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના:
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના: "આઠ જણાએ છેતરીને માર્યો તોય ભડના દીકરાએ માફી ન માગી"
ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડીએ વડોદરામાં મચાવ્યો આતંક; દારૂના નશામાં બેફામ ડ્રાઈવિંગ કરી સર્જ્યો અકસ્માત
ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડીએ વડોદરામાં મચાવ્યો આતંક; દારૂના નશામાં બેફામ ડ્રાઈવિંગ કરી સર્જ્યો અકસ્માત
રાજકોટ માર્કેટમાં તેજીનું તોફાન! 1 તોલા સોનું ₹2,500 મોંઘું થયું, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
રાજકોટ માર્કેટમાં તેજીનું તોફાન! 1 તોલા સોનું ₹2,500 મોંઘું થયું, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
પાસ્તા, બીયર, વાઇન, ચૉકલેટ… જાણો EU સાથે FTA બાદ ભારતમાં શું-શું થઇ જશે સસ્તું
પાસ્તા, બીયર, વાઇન, ચૉકલેટ… જાણો EU સાથે FTA બાદ ભારતમાં શું-શું થઇ જશે સસ્તું
Ambalal Patel: રાજ્યમાં વાતાવરણમાં આવશે પલટો, માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: રાજ્યમાં વાતાવરણમાં આવશે પલટો, માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
વિકસિત ભારતની 'પાંચ પ્રતિજ્ઞાઓ': સ્વામી રામદેવે સ્વદેશી શિક્ષણ, ચિકિત્સા અને અર્થતંત્રનો સંકલ્પ લેવડાવ્યો
વિકસિત ભારતની 'પાંચ પ્રતિજ્ઞાઓ': સ્વામી રામદેવે સ્વદેશી શિક્ષણ, ચિકિત્સા અને અર્થતંત્રનો સંકલ્પ લેવડાવ્યો
Embed widget