શોધખોળ કરો

Ranbir Kapoor On Raha: દીકરીના જન્મ બાદ રણબીર નથી કરવા માંગતો કામ, કહ્યું- હું બસ એની સાથે રહેવા માગું..

Ranbir Kapoor On Raha: આ દિવસોમાં રણબીર કપૂર તેની આગામી ફિલ્મ 'તુ જુઠી મેં મક્કાર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ વ્યસ્ત શિડ્યુલમાં તેને તેની પ્રિય રાહાની યાદ પણ આવી રહી છે.

Ranbir Kapoor On Raha: આ દિવસોમાં રણબીર કપૂર (Ranbir Kapoor) તેની આગામી ફિલ્મ 'તુ જુઠી મેં મક્કાર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ વ્યસ્ત શિડ્યુલમાં તેને તેની દીકરી રાહાની યાદ પણ આવી રહી છે. હાલમાં જ એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન રણબીરે જણાવ્યું કે પિતા બન્યા બાદ તેની જિંદગી કેવી રીતે બદલાઈ ગઈ છે. રણબીરે પિતા તરીકેની તેની નવી ભૂમિકા વિશે વાત કરી અને તેની પુત્રી રાહા વિશે પણ વાત કરી.

વ્યસ્ત સિડયુઅલમાં રણબીરને આવી દીકરી રાહાની યાદ 

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ 6 નવેમ્બરના રોજ પુત્રી રાહાના માતા-પિતા બન્યા હતા. ઈવેન્ટમાં રણબીરને તેની દીકરી રાહા વિશે પૂછવામાં આવ્યું હતું. તેણે પૂછેલા પ્રશ્નનો જવાબ આપ્યો કે તેમની પુત્રીનો જન્મ ક્યારે થયો અને તે કેમ કામ કરવા નહોતો માંગતો, હંમેશા તેની સાથે ઘરે રહેવા માંગતો હતો. રણબીરે કહ્યું, "મેં વિચાર્યું કે બીજું શું નવું થશે, મારી અડધી જીંદગી પૂરી થઈ ગઈ છે... હું પરિણીત છું... પરંતુ મને લાગ્યું જે ક્ષણે મારા બાળકનો જન્મ થયો. રાહાનો જન્મ થયો. તે એક અલગ જ ફિલિંગ હતી. મે મારા જીવનમાં ક્યારેય આવું મહેસૂસ નહોતું કર્યું. અને આ એક સાચો આનંદ છે. તમે જાણો છો કે હું બસ હવે ઘરે રહેવા માગું છું. હું ફક્ત તેની સાથે રહેવા માંગુ છું. મને કામ નથી કરવું. હું આ અહેસાસને સમજાવી નહિ શકું, આ અહેસાસ દુનિયાનો સૌથી સારો અહેસાસ છે. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ranbir Kapoor Universe (@ranbirkapooruniverse)

'સોનુ કે ટીટુ કી સ્વીટી' ફેમ લવ રંજન દ્વારા નિર્દેશિત, 'તુ જૂઠી મેં મક્કાર'માં પહેલીવાર રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની જોડી જોવા મળશે. આ સિવાય ડિમ્પલ કાપડિયા, બોની કપૂર પણ તેમાં જોવા મળશે. આ અંગે રણબીરે (Ranbir Kapoor)કહ્યું હતું કે રોમ-કોમ જોનરમાં આ તેની છેલ્લી ફિલ્મ હશે કારણ કે તે વૃદ્ધ થઈ રહ્યો છે. આ ફિલ્મ 8 માર્ચ, 2023ના રોજ રિલીઝ થવાની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget