શોધખોળ કરો

Shah Rukh Khan: શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી મળી રજા,મીડિયાને હાથ તાળી આપી એરપોર્ટ રવાના

Shah Rukh Khan Discharged:  શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. લગભગ 30 કલાક સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ સુપરસ્ટારને રજા આપવામાં આવી છે.

Shah Rukh Khan Discharged:  શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. લગભગ 30 કલાક સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ સુપરસ્ટારને રજા આપવામાં આવી છે. ડિસ્ચાર્જ બાદ શાહરૂખ ખાન એરપોર્ટ જવા રવાના થઈ ગયા છે.

 

અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ શાહરૂખ ખાનને અડધા કલાક પહેલા રજા આપવામાં આવી હતી. સમાચાર અનુસાર, શાહરૂખ ખાનની એક ઝલક મેળવવા માટે સમગ્ર મીડિયા આખો દિવસ મુખ્ય ગેટ પર ઊભું હતું. પરંતુ શાહરૂખ ત્યાંથી ન નીકળ્યો, પાછળના ગેટની બહાર ગયો અને ત્યાંથી નીકળી ગયો. એવા અહેવાલો છે કે શાહરૂખ હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી તરત જ એરપોર્ટ પર ગયો હતો અને માહિતી સામે આવી છે કે તે મુંબઈ જવા રવાના થઈ ગયો છે.

મેનેજર પૂજા દદલાનીએ આપ્યા હતા હેલ્થ અપડેટ

 સુપરસ્ટાર શાહરૂખ ખાનના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતા તેમની મેનેજર પૂજા દદલાનીએ કહ્યું કે તેઓ હવે ઠીક છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે અમદાવાદમાં શાહરૂખ ખાનને ડીહાઈડ્રેશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કિંગ ખાનની મેનેજરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી છે. પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરતા પૂજાએ લખ્યું - હું મિસ્ટર ખાનના ફેન્સ અને શુભેચ્છકોને જણાવું કે તે હવે ઠીક છે. તમારા પ્રેમ, તમારી પ્રાર્થના અને તમારી ચિંતા માટે ખૂબ ખૂબ આભાર.

તમને જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે 22 મે, 2024ના રોજ શાહરૂખ ખાનની તબિયત હીટસ્ટ્રોકના કારણે બગડી હતી અને ડીહાઈડ્રેશનના કારણે તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને બપોરે લગભગ 1 વાગ્યે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની પત્ની ગૌરી ખાન પણ સાંજ સુધીમાં હોસ્પિટલ પહોંચી હતી.

જુહા ચાવલાએ પણ હેલ્થ અપડેટ આપી હતી
અભિનેત્રી જુહી ખાન પણ તેના પતિ જય મહેતા સાથે શાહરૂખ ખાનની હાલત જાણવા હોસ્પિટલ ગઈ હતી. અભિનેત્રીએ પણ કિંગ ખાનની હેલ્થ અપડેટ આપી હતી. તેણે કહ્યું હતું કે, 'ગઈ રાત્રે શાહરૂખની તબિયત સારી ન હતી, પરંતુ તેની સંભાળ રાખવામાં આવી રહી છે અને આજે સાંજે તે વધુ સારું અનુભવી રહ્યો છે. ભગવાનની કૃપા રહી તો,તે ટૂંક સમયમાં સાજા થઈ જશે અને સપ્તાહના અંતે જ્યારે અમે ફાઈનલ રમીશું ત્યારે સ્ટેન્ડમાં ટીમને ઉત્સાહિત કરશે.

કિંગ ખાન પોતાની IPL ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યો હતો
IPL ક્વોલિફાયર 1 મેચ 21 મે, 2024 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આવી સ્થિતિમાં શાહરૂખ ખાન પોતાની IPL ટીમ KKRને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં હાજર હતો. તે સ્ટેડિયમમાં પુત્ર અબરામ અને પુત્રી સુહાના ખાન સાથે ટીમને ચીયર કરતો જોવા મળ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh Crime News: જૂનાગઢમાં પતિ-પત્નીના ઝઘડામાં પત્ની પીયર ચાલી જતાં પતિએ ભર્યુ આવું પગલું.....
Junagadh Crime News: જૂનાગઢમાં પતિ-પત્નીના ઝઘડામાં પત્ની પીયર ચાલી જતાં પતિએ ભર્યુ આવું પગલું.....
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
Advertisement
metaverse

વિડિઓઝ

School Van Strike | મંગળવારથી સ્કૂલ વાહનોની હડતાળની જાહેરાત | વાલી માટે ચિંતાજનક સમાચારShaktisinh Gohil | શક્તિસિંહના ગંભીર આરોપ | મોબાઇલનું કેલ્ક્યુલેટર નાનું પડે એટલો ભ્રષ્ટાચારGadhada Swaminarayan Mandir Controversy | લંપટ સાધુને ભગાવો... ગઢડામાં હરિભક્તોનો હલ્લાબોલSwaminarayan Gurukul News | 2 સ્વામિનારાય સંતો પર મહિલા સાથે દુષ્કર્મના આરોપથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh Crime News: જૂનાગઢમાં પતિ-પત્નીના ઝઘડામાં પત્ની પીયર ચાલી જતાં પતિએ ભર્યુ આવું પગલું.....
Junagadh Crime News: જૂનાગઢમાં પતિ-પત્નીના ઝઘડામાં પત્ની પીયર ચાલી જતાં પતિએ ભર્યુ આવું પગલું.....
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
ફટાફટ કરો, સરકારી બેંકોમાં 13,000 થી વધુ પોસ્ટ પર ભરતી ચાલી રહી છે, જાણો અરજીની તમામ વિગતો
ફટાફટ કરો, સરકારી બેંકોમાં 13,000 થી વધુ પોસ્ટ પર ભરતી ચાલી રહી છે, જાણો અરજીની તમામ વિગતો
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
આયુષ્માન કાર્ડ પર હોસ્પિટલ મફત સારવાર આપવાનો ઇનકાર કરે તો આ નંબર પર કરો ફરિયાદ, તરત જ સમસ્યાનો ઉકેલ આવી જશે
આયુષ્માન કાર્ડ પર હોસ્પિટલ મફત સારવાર આપવાનો ઇનકાર કરે તો આ નંબર પર કરો ફરિયાદ, તરત જ સમસ્યાનો ઉકેલ આવી જશે
Embed widget