શોધખોળ કરો

લાંબી લડાઇ બાદ શ્વેતા તિવારીને મળી પુત્ર રેયાંશની કસ્ટડી, કહ્યું, ‘પતિ અભિનેવે 2 વર્ષ સુધી...’

2 વર્ષ કેસ ચાલ્યાં બાદ આખરે શ્વેતા તિવારીને તેમના પુત્ર રેયાંશની કસ્ટડી મળી ગઇ છે. કોર્ટના આ નિર્ણયથી શ્વેતા ખુબ જ ખુશ છે.

2 વર્ષ કેસ ચાલ્યાં બાદ આખરે શ્વેતા તિવારીને તેમના પુત્ર રેયાંશની કસ્ટડી મળી ગઇ છે. કોર્ટના આ નિર્ણયથી શ્વેતા ખુબ જ ખુશ છે.

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી લાંબા સમયથી અભિનવ કોહલી સાથે તેના દીકરા રેયાંશની કસ્ટડી માટે કાનૂની લડાઈ લડી રહી હતી.  હવે કોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય આપ્યો છે.  કોર્ટે રેયાંશની કસ્ટડી શ્વેતાને સોંપતાં., કોર્ટના નિર્ણયથી  શ્વેતા ઘણી ખુશ છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

કોર્ટે અભિનવને શું આપ્યો આદેશ

કોર્ટે શ્વેતાના પતિ અભિનવ કોહલીને પણ તેમના પુત્ર રેયાંશને અઠવાડિયામાં માત્ર એક વખત મળવાની મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે, અભિનવ પરિવારના અન્ય સભ્યોની હાજરીમાં જ રિયાંશને મળી શકશે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે, અભિનવ કોહલી ઇચ્છે તો  વીડિયો કોલ દ્વારા 30 મિનિટ સુધી દિવસમાં એકવાર રેયાંશ સાથે વાત કરી શકશે.

કોર્ટના નિર્ણયથી શ્વેતા ખુશ

કોર્ટના આ નિર્ણયથી ખુશ થયેલી શ્વેતા તિવારીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'હું આ જ ઈચ્છતી હતી, હું આ નિર્ણયથી ખૂબ ખુશ છું. છેલ્લા 2 વર્ષોમાં, હું જ્યાં પણ મારા દીકરા સાથે જતી, અભિનવ ત્યાં દરેક જગ્યા અને સમયે ય મારી પાછળ જ આવતો અને હોબાળો કરતો હતો.  જે મારા અને રેયાંશ માટે ખૂબ જ ખરાબ અનુભવ હતો.  આ બધાથી હું માનસિક  રીતે થાકી ગઇ હતી.  એટલું જ નહીં, અભિનવ મારા ઘરે આવ્યા બાદ પણ મને ઘણી વખત ધમકી આપતો હતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

શ્વેતા તિવારીએ  અભિનવ સાથે કર્યાં હતા  બીજા લગ્ન

આપને જણાવી દઇએ કે, અભિનવ સાથે શ્વેતાના આ બીજા લગ્ન હતા.. અગાઉ તેને રાજા ચૌધરી સાથે લગ્ન કર્યાં હતા.  બંનેને એક પુત્રી છે. જેનું નામ પલક તિવારી છે. શ્વેતાની જેમ પલક તિવારી પણ એક અભિનેત્રી છે અને બહુ જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અભિનવ સાથે લગ્નના થોડા વર્ષો પછી, તેમના સંબંધોમાં અણબનાવો થયો. અને શ્વેતા તેમની સાથે અલગ થઈ ગઈ. જોકે બંને બાળકો રેયાંશ અને પુત્રી પલક તિવારી શ્વેતા સાથે મુંબઈમાં જ  રહે છે.

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget