શોધખોળ કરો

Sidharth Shukla Last Rites: આજે થશે ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર, પરિવાર શું નિવેદન આપ્યું?

Sidharth Shukla Death ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થઇ ગયું. તે 40 વર્ષના હતા. ગુરૂવારે તેમનું પોસ્ટમોર્ટમ થયું. આજે તેમનો પાર્થિવ દેહ પરિવારને સોપાશે.

Sidharth Shukla Death: ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થઇ ગયું. તે 40 વર્ષના હતા. ગુરૂવારે તેમનું પોસ્ટમોર્ટમ થયું. આજે તેમનું સબ પરિવારને સોપાશે.

સિદ્ધાર્થ શુક્લાનો પાર્થિવ દેહ આજે પરિવારને સોંપાશે. તેમજ મુંબઇ પોલીસને તેમના પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ સોંપી દેવાયો છે. આજે તેમના અંતિમ સંસ્કાર કરાશે. તેમના પાર્થિવ દેહને કપૂર હોસ્પિટલથી ઘરે લઇ જવાશે. પાર્થિવ દેહને થોડો સમય અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.બપોર સુધીમાં તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે લઇ જવાશે.

ઉલ્લેખનિય છે કે, પોસ્ટમોર્ટમ બાદ સિદ્ધાર્થ શુકલાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર બ્રહ્મકુમારી સમાજની વિધિ વિધાનથી કરાશે. બ્રહ્મકુમારીના 4 લોકો  અંતિમ સંસ્કારની વિધિ કરાવશે, આજે બપોરે તેમના અંતિમ સંસ્કાર થઇ જશે. સિદ્ધાર્થ શુકલાની અચાનક વિદાયથી  પરિવાર, નજીકના મિત્રો અને મનોરંજન જગત સાથે જોડાયેલા લોકો સ્તબ્ધ છે.

પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ
મુંબઇ પોલીસ આજે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યાં બાદ સત્તાવાર રીતે ક્યાં કરાણે સિદ્રાર્થ શુક્લાનું મોત થયું તેની પુષ્ટી પોસ્ટ મોર્ટમના રિપોર્ટ બાદ કરશે. આજે લગભગ 11 વાગ્યે પરિવારને મૃતદેહ સોંપશે. ગુરુવારે 3.30 વાગ્યે તેનું પોસ્ટમોર્ટમ શરૂ થયું હતું. તેમનું પોસ્ટ મોર્ટમ 3 ડોક્ટર્સે કર્યું હતું. પોસ્ટમોર્ટમ સમયે બે વિટનેસ તરીકે 2 વોર્ડબોય અને 1 વિડીયોગ્રાફી ટીમનો મેમ્બર હાજર રહ્યાં હતા.

નિધન બાદ પરિવારનું નિવેદન
મુંબઇમાં જન્મેલા અભિનેતાના પરિવારે તેમની જનસંપર્ક ટીમના માધ્યમથી એક નિવેદન પ્રસ્તુત કર્યું હતું કે" “અમે ખૂબ જ આઘાતમાં  છીએ અને દુ:ખી છીએ. આ ઘટનાથી અમારો પરિવાર સ્તબ્ધ છે. સિદ્ધાર્થ ખુદ સુધી સીમિત રહેનાર વ્યક્તિ ન હતી. તેમની અને અમારી નિજતાનું સન્માન કરે અને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો”

પોલીસે સિદ્રાર્થ શુકલાની માતા બહેન અને જીજાનું નિવેદન લીધું
મુંબઇ પોલીસ સતત ટીવી અભિનેતા સિદ્રાર્થ શુકલાના મોતની તપાસ કરી રહી છે. પોલીસે સિદ્રાર્થની માતા બહેન અને જીજીનું નિવેદન લીધું છે. જો કે  પરિવારે સિદ્ધાર્થ શુકલાના મોતને લઇને હજુ સુધી કોઇ આશંકા વ્યકત્ નથી કરી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
Embed widget