શોધખોળ કરો

સુશાંત કેસને લઇને બીજેપીના કયા મોટા નેતાએ કહ્યું કે અમે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ પોલીસને છોડીશુ નહીં, જાણો વિગતે

રાજ્યસભા સાંસેદ સુબ્રમણ્મયમ સ્વામીએ સુશાંત કેસને લઇને ખાસ ટ્વીટ કર્યુ છે, જેમાં તેમને પોતાના સત્યાપિત ટ્વીટર એકાઉન્ટ પરથી બૉલીવુડ, મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન તાક્યુ છે

મુંબઇઃ સુશાંત સિંહ કેસ કાયદેસરની ગૂંચવણમાં ફસાઇ ચૂક્યો છે, ત્યારે બીજેપીના મોટા નેતા અને રાજ્યસભા સાંસેદ સુબ્રમણ્મયમ સ્વામીએ સુશાંત કેસને લઇને ખાસ ટ્વીટ કર્યુ છે, જેમાં તેમને પોતાના સત્યાપિત ટ્વીટર એકાઉન્ટ પરથી બૉલીવુડ, મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન તાક્યુ છે. સુબ્રમણ્મયમ સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂતની હત્યા બૉલીવુડ, મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર માટે વાયરલૂ અને વાટરગેટ છે. પોતાના સીટ બેલ્ટ બાંધી લો, કેમકે જ્યાં સુધી દોષીને સજા નહીં મળી જાય, ત્યાં સુધી અમે અમારી કોશિશો નહીં છોડીએ. શુક્રવારે સ્વામીએ દિવગંત અભિનેતાના નોકરની અનુપસ્થિતિ અને સુશાંતના મોત બાદ બે એમ્બ્યૂલન્સ બોલાવવા પર સવાલો ઉઠાવ્યા હતા.
તેમને ટ્વીટ કરીને કહ્યું હતુ કે, કેમ બે એમ્બ્યૂલન્સ બોલાવી હતી? કોણે આને બોલાવી? જો મને સાચો જવાબ નથી મળતો તો હું એ વાતનુ અનુમાન લગાવી શકુ છું કે કેમ એસએસઆરનો ઇમાનદાર નોકર લાપતા છે. તે જીવતો છે કે પછી મરી ગયો? શું બીજી એમ્બ્યૂલન્સ તેના માટે હતી? સુશાંત કેસને લઇને બીજેપીના કયા મોટા નેતાએ કહ્યું કે અમે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ પોલીસને છોડીશુ નહીં, જાણો વિગતે આ પહેલા તેને એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, સીબીઆઇને કપૂર હૉસ્પીટલના તે પાંચ ડૉક્ટરોની કડક પુછપરછ કરવી જોઇએ. જેને સુશાંતના મૃતદેહનુ પૉસ્ટમોર્ટમ કર્યુ હતુ. સુશાંત સિંહ રાજપૂતના પાર્થિવ શરીરને હૉસ્પીટલ લઇ જનારા કર્મચારીઓ અનુસાર, સુશાંતના પગ ઘૂંટણથી નીચેના ભાગેથી વળેલા હતા(જેમ કે તુટી ગયા હોય), કેસ સમજાય એવો નથી. ખાસ વાત છે કે, સુબ્રમણ્મયમ સ્વામી સુશાંતના મોત બાદથી જ સીબીઆઇ તપાસની માંગ કરી છે, તેમને આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કેટલાય પત્ર લખ્યા હતા. ગયા અઠવાડિયે સુશાંતના મૃતદેહના પૉસ્ટમોર્ટમ કરનારા પાંચ ડૉક્ટરોને પણ આડેહાથે લીધા હતા. સુશાંત કેસને લઇને બીજેપીના કયા મોટા નેતાએ કહ્યું કે અમે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ પોલીસને છોડીશુ નહીં, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Embed widget