શોધખોળ કરો

Sudha Murthyએ 'ધ કપિલ શર્મા શો'માં દિલીપ કુમાર સાથે કરી SRKની તુલના, સલમાન ખાનને લઈને કરી આ મોટી વાત  

Sudha Murthy: તાજેતરમાં 'ધ કપિલ શર્મા શો'માં જોવા મળેલી ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન સુધા મૂર્તિએ શાહરૂખ ખાનની તુલના દિલીપ કુમાર સાથે કરી હતી. તેણે સલમાન ખાનની પણ પ્રશંસા કરી હતી.

Sudha Murthy On Shah Rukh Khan: સામાજિક કાર્યકર અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન સુધા મૂર્તિ તાજેતરમાં 'ધ કપિલ શર્મા શો'માં ગુનીત મોંગા અને રવિના ટંડન સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન સુધા મૂર્તિએ ઘણી રસપ્રદ વાતો શેર કરી હતી. તેમણે દિલીપ કુમાર, શાહરૂખ ખાન અને સલમાન ખાન સહિતની ફિલ્મોમાં તેમની રુચિ વિશે વાત કરી હતી.

આ શોમાં સુધા મૂર્તિએ ખુલાસો કર્યો હતો કે ઘણા વર્ષો પહેલા જ્યારે તે પુણેમાં હતા ત્યારે એક વ્યક્તિએ તેને દરરોજ એક ફિલ્મ જોવાનો ચેલેન્જ કરી હતી. આ પડકારને સ્વીકારીને સુધાએ 365 દિવસમાં 365 ફિલ્મો જોઈ હતી.

સુધા મૂર્તિએ શાહરૂખ ખાનની તુલના દિલીપ કુમાર સાથે કરી હતી

શો દરમિયાન દિલીપ કુમાર અને શાહરૂખ વિશે વાત કરતાં સુધાએ કહ્યું, “જ્યારે હું નાની હતી, ત્યારે મારો પ્રિય હીરો દિલીપ કુમાર હતો. તે અદ્ભુત હતો. તેમણે આગળ કહ્યું, “જો કોઈ દિલીપ કુમારની જેમ અભિનય કરી શકે છે અને પોતાની ભાવનાઓ બતાવી શકે છે તો તે માત્ર શાહરૂખ ખાન જ છે. અને ફક્ત તે જ આ કરી શકે છે.

દિલીપ કુમાર યુવાન હોત તો ફિલ્મ વીર-ઝારા કરતાં

સુધાએ વધુમાં કહ્યું, "જ્યારે મેં વીર ઝારાને જોઇ ત્યારે મેં મારી પુત્રી અક્ષતાને કહ્યું કે જો દિલીપ કુમાર યુવાન હોત તો તેણે વીર ઝરા કરી હોત. હવે તે સ્થાન શાહરૂખ ખાન લઈ રહ્યો છે અને માત્ર તે જ આવો શાનદાર અભિનય કરી શકે છે."

તમને જણાવી દઈએ કે 'વીર-ઝારા' (2004) યશ ચોપરાના નિર્દેશનમાં બનેલી એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી. આમાં શાહરૂખ ખાન, પ્રીતિ ઝિન્ટા અને રાની મુખર્જીએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, હેમા માલિની, દિવ્યા દત્તા, મનોજ બાજપેયી, બોમન ઈરાની, અનુપમ ખેર અને કિરોન ખેર પણ છે.

સુધા મૂર્તિએ સલમાન ખાનની 'બજરંગી ભાઈજાન'ના વખાણ કર્યા

સલમાન ખાન વિશે વાત કરતાં સુધાએ કહ્યું હતું કે, "જ્યારે મેં બજરંગી ભાઈજાન જોઈ, ત્યારે મેં કહ્યું કે બાળકની માસૂમિયત, ફક્ત સલમાન ખાન જ તેને સ્ક્રીન પર લાવી શકે છે. તે બજરંગી ભાઈજાન કરવા માટે ફિટ છે. મને ફિલ્મો જોવાની મજા આવે છે." બજરંગી ભાઈજાન (2015) એ કબીર ખાન દ્વારા નિર્દેશિત કોમેડી-ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં સલમાનની સાથે કરીના કપૂર, નવાઝુદ્દીન સિદ્દીકી અને હર્ષાલી મલ્હોત્રાએ મહત્વની ભૂમિકા ભજવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
Embed widget