શોધખોળ કરો

સુશાંત સામે કાવતરા કરવા મામલે રિયા સાથે બીજા કોના-કોના નામ FIR નોંધાયા, જાણો વિગતે

એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સહિત તેના કેટલાક સાથીઓના નામ પણ એફઆઇઆરમાં નોંધાવ્યા છે. આ તમામ લોકો પર સુશાંત સામે કાવતરા કરવાનો આરોપ લગાવ્યો છે. સુશાંતના પિતા કેકે સિંહે એફઆઇઆરમાં રિયા ચક્રવર્તી સામે કેટલાય ગંભીર આરોપો લગાવ્યા છે

મુંબઇઃ દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પિતાએ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સહિત તેના કેટલાક સાથીઓના નામ પણ એફઆઇઆરમાં નોંધાવ્યા છે. આ તમામ લોકો પર સુશાંત સામે કાવતરા કરવાનો આરોપ લગાવ્યો છે. સુશાંતના પિતા કેકે સિંહે એફઆઇઆરમાં રિયા ચક્રવર્તી સામે કેટલાય ગંભીર આરોપો લગાવ્યા છે. સુશાંતના પિતા કેકે સિંહ દ્વારા 25 જુલાઇએ રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવાઇ ચૂકી છે, આમાં રિયા ચક્રવર્તી ઉપરાંત ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમુઅલ મિરિંડા, શ્રુતિ મોદી અને અન્યના નામ સામેલ છે. આ તમામ પર સુશાંતના પિતાએ સુશાંત સામે કાવતરા કરવા તેમજ છેતરપિંડી, બેઇમાની, બંધક બનાવીને રાખવા, અને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપો લગાવ્યા છે. સુશાંતના પિતાએ પોતાની અરજીમાં કહ્યું કે, આ કાવતરામાં રિયા અને તેના પરિવારજનો ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તીએ મારા દીકરા સાથે ખુબ નજીકના સંબંધો બનાવી લીધા હતા, અને મારા દીકરાની દરેક વાતમાં હસ્તક્ષેપ કરવા લાગ્યા હતા. આ ઉપરાંત મારો દીકરો જ્યાં રહેતો હતો, તે ઘર પણ છોડાવી દીધુ, કહ્યું કે અહીં ભૂત-પ્રેત છે. બિહારના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆર બાદ રિયા ચક્રવર્તીએ કાયદેસરની મદદ લેવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ કેસમાં પોલીસ રિયાની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે. રિયા ચક્રવર્તી ધરપકડથી બચવા માટેની તૈયારીઓમાં લાગી ગઇ છે. હવે એબીપી ન્યૂઝને માહિતી મળી છે કે રિયા આજે કોર્ટમાં પોતાના આગોતરા જામીન માટે અરજી કરી શકે છે. ગઇ રાત્રે તેને જાણીતા વકીલ સતિશ માન શિંદેની જૂનિયર વકીલ રિયાના ઘરે પહોંચી હતી. જાણકારી અનુસાર રિયા ચક્રવર્તીએ વકીલને પોતાનો કન્સેન્ટ સાઇન કરીને આપ્યો છે, હવે આ મામલે તે કાયદેસરની મદદ લઇ શકે છે. એટલે કે ધરપકડથી બચવા રિયા જામીન અરજી કરી શકે છે. સુશાંત સામે કાવતરા કરવા મામલે રિયા સાથે બીજા કોના-કોના નામ FIR નોંધાયા, જાણો વિગતે જોકે, અધિકારીક રીતે આ બધુ બહાર નથી આવ્યુ કે રિયા ક્યારે અને કઇ કોર્ટમાં જામીન અરજી આપશે. વળી, બિહારતી 4 પોલીસ અધિકારીઓની ટીમ પણ મુંબઇ પહોંચી ગઇ છે. જે આ મામલે તપાસ કરશે. આજે બિહાર પોલીસ આ કેસમાં મુંબઇ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ મુખ્ય દસ્તાવેજો માંગી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget