શોધખોળ કરો

બૉલીવુડના એક્ટર પર પત્નીએ લગાવ્યા ગંભીર આરોપો, બોલી- હું પ્રેગનન્ટ હતી ત્યારે તે ગર્લફ્રેન્ડ સાથે.........

તાજેતરમાં જ નવાઝુદ્દીન સિદ્દીકી પત્ની આલિયાએ તેના પર તલાકની નૉટિસ મોકલી હતી, સાથે સાથે કેટલાક ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. હવે પત્ની આલિયાએ વધુ એક ગંભીર આરોપ લગાવ્યો છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી છેલ્લા કેટલાય સમયથી પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં જ નવાઝુદ્દીન સિદ્દીકી પત્ની આલિયાએ તેના પર તલાકની નૉટિસ મોકલી હતી, સાથે સાથે કેટલાક ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. હવે પત્ની આલિયાએ વધુ એક ગંભીર આરોપ લગાવ્યો છે. પિંકવિલાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આલિયાએ કહ્યું કે, - હું નવાઝુદ્દીન સિદ્દીકીને વર્ષ 2003થી જાણુ છું, અમે એકસાથે રહેવા લાગ્યા હતા, તેનો ભાઇ શમાસ પણ અમારી સાથે રહેતો હતો. પછી ધીમે ધીમે અમને પ્રેમ થઇ ગયો અને અમે એકબીજા સાથે એટેચ થઇ ગયા. પછી અમે લગ્ન કરી લીધા. શરૂઆતથી જ અમારી વચ્ચે સમસ્યાઓ હતી પણ મને લાગ્યુ કે બંધુ ઠીક થઇ જશે, પણ 15-16 વર્ષ થઇ ગયા અને મેન્ટલ ટૉર્ચર બંધ ના થયુ. બૉલીવુડના એક્ટર પર પત્નીએ લગાવ્યા ગંભીર આરોપો, બોલી- હું પ્રેગનન્ટ હતી ત્યારે તે ગર્લફ્રેન્ડ સાથે......... આલિયાએ કહ્યું કે, મને એ સારી રીતે યાદ છે કે જ્યારે અમે એકબીજાને ડેટ કરી રહ્યાં હતા, અને લગ્ન કરવાના હતા, તો તે પહેલાથી જ બીજી કોઇ સાથે રિલેશનશીપમાં હતા. ત્યારે હું ચેકઅપ માટે ખુદ ડ્રાઇવ કરીને જતી હતી. ત્યારે મારા ડૉક્ટરો મને કહેતા હતા કે હું પાગલ છુ અને ચેકઅપ માટે હું ખુદ અને એકલી આવી રહી છું. જ્યારે મારુ લેબર પેઇન્સ શરૂ થયુ તો નવાઝ અને તેના ફેમિલી ત્યાં હતા. જ્યારે હું દુઃખમાં હતી ત્યારે મારા પતિ મારી સાથે ન હતા. તે ફોન પર પોતાની ગર્લફ્રેન્ડ સાથે વાત કરતા હતા. મને તે બધુ ખબર હતી કેમકે ફોનના બિલનુ સ્ટેટમેન્ટ આવતુ હતુ. આલિયાએ આગળ કહ્યું કે, શમાસે મને ફોન માટે બિલ આપ્યુ હતુ, તે લગભગ 3-4 વર્ષથી છોકરીઓ સાથે વાત કરી રહ્યાં હતા. ત્યારે હુ મારી પહેલી ડિલીવરીમાંથી પસાર થઇ રહી હતી. ત્યારે પણ નવાઝના મનમાં કોઇ ફિલિંગ્સ ન હતી. આ નાના નાના કારણો છે જેની મદદથી મેં તેમને છોડવાનો નિર્ણય લીધો. મેં નવાઝને ક્યારેય નથી બતાવ્યુ કે તેના ભાઇએ જ મને બધી વાતો કહી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
SEBI Chief: તુહિન કાંતા પાંડે SEBIના નવા અધ્યક્ષ બન્યા, માધબી પુરી બુચનું લેશે સ્થાન
SEBI Chief: તુહિન કાંતા પાંડે SEBIના નવા અધ્યક્ષ બન્યા, માધબી પુરી બુચનું લેશે સ્થાન
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Accident: બનાસકાંઠાનાં અમીરગઢમાં રાજસ્થાન એસટી બસ અને બોલેરોની ટક્કરમાં 3નાં મોતHun To Bolish : હું તો બોલીશ : ઈમ્પેક્ટ ફીની નેગેટિવ ઈમ્પેક્ટHun To Bolish : હું તો બોલીશ : ન્યાય કોને, અન્યાય કોને?Ahmedabad News: અમદાવાદમાં હોટેલમાં એક યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
SEBI Chief: તુહિન કાંતા પાંડે SEBIના નવા અધ્યક્ષ બન્યા, માધબી પુરી બુચનું લેશે સ્થાન
SEBI Chief: તુહિન કાંતા પાંડે SEBIના નવા અધ્યક્ષ બન્યા, માધબી પુરી બુચનું લેશે સ્થાન
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
Embed widget