શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં થયેલા આ મોટા આતંકી હુમલા પર બનશે ફિલ્મ, કોણે કરી ફિલ્મ બનાવવાની જાહેરાત, જાણો વિગતે
ગાંધીનગર શહેરમાં આવેલા અક્ષરધામ મંદિર પર 18 વર્ષ પહેલા 24 સપ્ટેમ્બર, 2002માં આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં 30થી વધુ લોકોના મોત થયા હતા, અને 80થી વધુ લોકો ઘાયલ થયા હતા
![ગુજરાતમાં થયેલા આ મોટા આતંકી હુમલા પર બનશે ફિલ્મ, કોણે કરી ફિલ્મ બનાવવાની જાહેરાત, જાણો વિગતે will be made film on gujarat akshardham terror attack ગુજરાતમાં થયેલા આ મોટા આતંકી હુમલા પર બનશે ફિલ્મ, કોણે કરી ફિલ્મ બનાવવાની જાહેરાત, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/25195526/AksharDham-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ આતંકી હુમલા પર વધુ એક મોટી ફિલ્મ બનાવા જઇ રહી છે. ગુજરાતમાં વર્ષો પહેલા અક્ષરધામ મંદિર પર થયેલા આતંકી હુમલા પર ફિલ્મ બનવા જઇ રહી છે. વર્ષો પહેલા અક્ષરધામ મંદિર પર એક મોટા આતંકી હુમલાની ઘટના ઘટી હતી તેના પર ફિલ્મ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. સીરીઝ 'સ્ટેટ ઓફિસીઝ : 26/11' ના નિર્માતાઓએ ગુરુવારે ફિલ્મ 'સ્ટેટ ઓફ સીઝ : અક્ષરધામ' બનાવવાની જાહેરાત કરી છે.
ગાંધીનગર શહેરમાં આવેલા અક્ષરધામ મંદિર પર 18 વર્ષ પહેલા 24 સપ્ટેમ્બર, 2002માં આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં 30થી વધુ લોકોના મોત થયા હતા, અને 80થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કેટલાય હુમલા અને આવી ઘટનાઓ પર પણ ફિલ્મો બની ચૂકી છે. દર્શકોને હવે આ ફિલ્મનો પણ ઇન્તજાર છે, જોકે, ફિલ્મ રિલીઝ અને સ્ટાર કાસ્ટને લઇને માહિતી સામે આવી નથી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
શિક્ષણ
બિઝનેસ
અમદાવાદ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)