શોધખોળ કરો
શું ફિલ્મ ‘પદ્માવતી’ની રિલીઝ અટકી પડશે, સેન્સર બોર્ડે ફિલ્મ પરત મોકલી
1/4

એક પ્રાઇવેટ સ્ક્રીનિંગમાં ફિલ્મ જોવાની વાત કહેવાઇ છે. માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીના નજીકના સૂત્રોએ પણ કહ્યું છે કે ‘કેન્દ્રીય મંત્રીએ પણ એવા કોઇ સ્ક્રીનિંગ ઇવેન્ટમાં ફિલ્મ જોઇ નથી. આવી ચર્ચાઓ પાયાવિહોણી છે.’
2/4

ફિલ્મ અંગે કોઇ નિર્ણય લેવા માટે સેન્સર બોર્ડ સ્વતંત્ર છે. સેન્સર બોર્ડના વડા પ્રસૂન જોશીએ જણાવ્યું છે કે તેમણે હજુ સુધી ‘પદ્માવતી’ જોઇ જ નથી. પોતે ફિલ્મ જોઈ છે તે પ્રકારના અહેવાલો ખોટા છે.
Published at : 18 Nov 2017 11:12 AM (IST)
View More























