શોધખોળ કરો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના આ અભિનેતાની બિલ્ડીંગમાં 3 કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યાં પછી શું થયું? જાણો

સમગ્ર ભારત સહિત વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના વાયરસના વધતા પ્રકોપના કારણે ઘરથી બહાર નીકળવું ખતરનાક સાબિત થઈ શકે છે.

મુંબઈ: સમગ્ર ભારત સહિત વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના વાયરસના વધતા પ્રકોપના કારણે ઘરથી બહાર નીકળવું ખતરનાક સાબિત થઈ શકે છે. આ વાયરસને કંટ્રોલ કરવા માટે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકો પોતાના ઘરોમાં રહીને સાવધાની રાખી રહ્યા છે. જે સોસાયટીમાં કોરોના પોઝિટિવ દર્દી મળી રહ્યા છે તેને સીલ કરવામાં આવી રહી છે. તો આવું જ કંઈક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં બાધાનું પાત્ર ભજવનારા તન્મય વેકરિયા સાથે થયું છે. તન્મય વેકરિયાની સોસાયટીમાં 3 કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા છે ત્યાર બાદ તમામ ઘરોને સીલ કરી દેવામાં આવ્યા છે. તન્મય વેકરિયા કાંદીવલી વેસ્ટમાં રાજ આર્કેટ બિલ્ડિંગમાં રહે છે. એક ખાનગી વેબસાઈના જણાવ્યા પ્રમાણે, તન્મયની બિલ્ડીંગને BMCએ સીલ મારી દીધી છે. મંગળવારથી આ બિલ્ડીંગ 14 દિવસના ક્વોરન્ટાઈન પર છે. તન્મયે જણાવ્યું હતું કે, જરૂરી સામાન માટે સિક્યોરિટી ગાર્ડ મદદ કરે છે. કોઈપણ સોસાયટીની બહાર જઈ શકતું નથી અને ના અંદર આવી શકે છે. જે ત્રણ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહોતી. આ ત્રણેય લોકોને સેવન હિલ્સ હોસ્પિટલમાં એડમિટ કરારવામાં આવ્યાં છે. આશા કરું છું કે તેઓ જલ્દી સાજા થઈ જાય. ઉલ્લેખનીય છે કે આ પહેલા અંકિતા લોખંડે, સાક્ષી તન્વર, શિવિન નારંગ અને સુશાંત સિંહની બિલ્ડીંગને પણ સીલ કરવામાં આવી ચૂકી છે. અહીં કોરોના પોઝિટિવ વ્યક્તિ મળી આવતા સમગ્ર બિલ્ડીંગને સીલ કરી દેવામાં આવી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget