શોધખોળ કરો
ભણસાલી પર હુમલા અંગે રાણી પદ્માવતીનું પાત્ર નિભાવી રહી દિપીકાએ તોડ્યુ મૌન
1/7

નવી દિલ્લી: બોલીવુડના દિગ્ગજ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી સાથે ફિલ્મ પદ્માવતીના શૂટિંગ દરમિયાન શુક્રવારે મારપીટ થઈ હતી. જયગઢ કિલ્લામાં ફિલ્મની શૂટિંગ દરમિયાન કરણી સેનાના કાર્યકર્તાઓએ આવીને પ્રદર્શન કરીને ભણસાલીને લાફો માર્યો હતો અને તેમની સાથે મારપીટ કરી હતી.
2/7

પોતાના છેલ્લા ટ્વિટમાં દિપીકાએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે અમે એક બહાદુર અને શક્તિશાળી મહિલાને તેના મૂળ સ્વરૂપે દુનિયા સમક્ષ મૂકીએ.
Published at : 28 Jan 2017 05:28 PM (IST)
View More























