શોધખોળ કરો

પૂજા ભટ્ટે કર્યો સનસની ખુલાસો, આલિયા ભટ્ટની માતાને પિતા મહેશ ભટ્ટ સાથે લગ્નનો છે પસ્તાવો

Pooja Bhatt On Soni Razdan : પૂજા ભટ્ટ મહેશ ભટ્ટની પહેલી પત્નીની પુત્રી હોવા છતાં તે આલિયા ભટ્ટ અને શાહીન સાથે પણ સારી બોન્ડ શેર કરે છે.

Soni Razdan Felt Guilty After Marriage: ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા નિર્દેશકોમાંના એક મહેશ ભટ્ટની પુત્રી પૂજા ભટ્ટ આ દિવસોમાં 'બિગ બોસ ઓટીટી 2'માં જોવા મળી રહી છે. પૂજા એ અભિનેત્રીઓમાંની એક છે જે પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરે છે, પછી તે સારી યાદો હોય કે દુખની વાત હોય.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Soni Razdan (@sonirazdan)

અફેરને કારણે અણબનાવ

બધા જાણે છે કે પૂજા મહેશ ભટ્ટની પહેલી પત્ની લોરેન બ્રાઈટની દીકરી છે. જેની સાથે મહેશ ભટ્ટે 1968માં લગ્ન કર્યા હતા. લગ્ન પછી લોરેને પોતાનું નામ બદલીને કિરણ ભટ્ટ રાખ્યું. મહેશ ભટ્ટ અને કિરણ ભટ્ટને બે બાળકો છે,. પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ. જોકે, મહેશ ભટ્ટનું પરવીન બાબી સાથે અફેર હતું ત્યારે તેમના લગ્નજીવનમાં તિરાડ પડી હતી.

સોની રાઝદાને વ્યક્ત કરી પીડા

પરવીન બાર્બીના મૃત્યુ પછી અભિનેત્રી સોની રાઝદાન મહેશ ભટ્ટના જીવનમાં આવી અને મહેશ ભટ્ટે સોની રાઝદાન સાથે છૂપી રીતે લગ્ન કરી લીધા. લોરેન બ્રાઈટ આ સહન ન કરી શકી અને મહેશ ભટ્ટને કાયમ માટે છોડી દીધો. જો કે મહેશ ભટ્ટ સાથે લગ્ન કર્યા બાદ સોની રાઝદાનને પણ પસ્તાવો થયો હતો, આ વાતનો ખુલાસો પૂજા ભટ્ટે ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં કર્યો હતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Soni Razdan (@sonirazdan)

ઈન્ટરવ્યુ દરમિયાન પૂજા ભટ્ટે કહ્યું હતું કે, 'હું એક એવા પિતા સાથે મોટી થઈ છું જેણે કથિત રીતે કોઈ બીજા સાથે લગ્ન કર્યા અને બીજો પરિવાર શરૂ કર્યો. એક દિવસ હું અને તે કુનુર જઈ રહ્યા હતા તે બહાર બેઠી હતી. તેમણે મને કહ્યું કે 'પૂજા હું તને કહેવા માંગુ છું કે હું ખૂબ જ દોષિત અનુભવું છું.'

 

સોની રાઝદાનની આ વાત સાંભળીને પૂજાએ તેને સમજાવ્યું અને તેના નિર્ણય પર વિશ્વાસ રાખવા કહ્યું.અભિનેત્રીએ કહ્યું કે તેને લગ્નનો અફસોસ ન કરવો જોઈએ, કારણ કે તેણે કોઈના લગ્ન તોડ્યા નથી. મહેશ ભટ્ટ અને લોરેનાના સંબંધો લાંબા સમય પહેલા સમાપ્ત થઈ ગયા હતા. જોકે આજે સોની અને મહેશ ભટ્ટ સુખી જીવન જીવી રહ્યા છે. બંનેને બે દીકરીઓ આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ છે. હાલમાં જ આલિયાએ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા છે, જે પછી તે એક સુંદર દીકરીના માતા પણ બની ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
Embed widget