શોધખોળ કરો

પૂજા ભટ્ટે કર્યો સનસની ખુલાસો, આલિયા ભટ્ટની માતાને પિતા મહેશ ભટ્ટ સાથે લગ્નનો છે પસ્તાવો

Pooja Bhatt On Soni Razdan : પૂજા ભટ્ટ મહેશ ભટ્ટની પહેલી પત્નીની પુત્રી હોવા છતાં તે આલિયા ભટ્ટ અને શાહીન સાથે પણ સારી બોન્ડ શેર કરે છે.

Soni Razdan Felt Guilty After Marriage: ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા નિર્દેશકોમાંના એક મહેશ ભટ્ટની પુત્રી પૂજા ભટ્ટ આ દિવસોમાં 'બિગ બોસ ઓટીટી 2'માં જોવા મળી રહી છે. પૂજા એ અભિનેત્રીઓમાંની એક છે જે પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરે છે, પછી તે સારી યાદો હોય કે દુખની વાત હોય.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Soni Razdan (@sonirazdan)

અફેરને કારણે અણબનાવ

બધા જાણે છે કે પૂજા મહેશ ભટ્ટની પહેલી પત્ની લોરેન બ્રાઈટની દીકરી છે. જેની સાથે મહેશ ભટ્ટે 1968માં લગ્ન કર્યા હતા. લગ્ન પછી લોરેને પોતાનું નામ બદલીને કિરણ ભટ્ટ રાખ્યું. મહેશ ભટ્ટ અને કિરણ ભટ્ટને બે બાળકો છે,. પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ. જોકે, મહેશ ભટ્ટનું પરવીન બાબી સાથે અફેર હતું ત્યારે તેમના લગ્નજીવનમાં તિરાડ પડી હતી.

સોની રાઝદાને વ્યક્ત કરી પીડા

પરવીન બાર્બીના મૃત્યુ પછી અભિનેત્રી સોની રાઝદાન મહેશ ભટ્ટના જીવનમાં આવી અને મહેશ ભટ્ટે સોની રાઝદાન સાથે છૂપી રીતે લગ્ન કરી લીધા. લોરેન બ્રાઈટ આ સહન ન કરી શકી અને મહેશ ભટ્ટને કાયમ માટે છોડી દીધો. જો કે મહેશ ભટ્ટ સાથે લગ્ન કર્યા બાદ સોની રાઝદાનને પણ પસ્તાવો થયો હતો, આ વાતનો ખુલાસો પૂજા ભટ્ટે ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં કર્યો હતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Soni Razdan (@sonirazdan)

ઈન્ટરવ્યુ દરમિયાન પૂજા ભટ્ટે કહ્યું હતું કે, 'હું એક એવા પિતા સાથે મોટી થઈ છું જેણે કથિત રીતે કોઈ બીજા સાથે લગ્ન કર્યા અને બીજો પરિવાર શરૂ કર્યો. એક દિવસ હું અને તે કુનુર જઈ રહ્યા હતા તે બહાર બેઠી હતી. તેમણે મને કહ્યું કે 'પૂજા હું તને કહેવા માંગુ છું કે હું ખૂબ જ દોષિત અનુભવું છું.'

 

સોની રાઝદાનની આ વાત સાંભળીને પૂજાએ તેને સમજાવ્યું અને તેના નિર્ણય પર વિશ્વાસ રાખવા કહ્યું.અભિનેત્રીએ કહ્યું કે તેને લગ્નનો અફસોસ ન કરવો જોઈએ, કારણ કે તેણે કોઈના લગ્ન તોડ્યા નથી. મહેશ ભટ્ટ અને લોરેનાના સંબંધો લાંબા સમય પહેલા સમાપ્ત થઈ ગયા હતા. જોકે આજે સોની અને મહેશ ભટ્ટ સુખી જીવન જીવી રહ્યા છે. બંનેને બે દીકરીઓ આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ છે. હાલમાં જ આલિયાએ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા છે, જે પછી તે એક સુંદર દીકરીના માતા પણ બની ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Embed widget