શોધખોળ કરો
આ હોટ મોડલે સાઈ ધામના પૂજારી સામે નોંધાવી સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ, જાણો કેમ?
1/5

રિપોર્ટ અનુસાર, પંડિતનું કહેવું છે કે અર્શી મારી દીકરી જેવી જ છે. મેં તેની મદદ કરી પણ તેણે મારો વિશ્વાસ તોડી નાખ્યો. પંડિતનું કહેવું છે કે હું પોલીસની મદદ ઈચ્છું છું, જેથી મારા પૈસા પાછા મળી શકે. તો અર્શી ખાનો પંડિત વિરુદ્ધ યૌન શોષણનો કેસ દાખલ કર્યો છે. અર્શી ખાનના પબ્લિસિસ્ટ ફેલ્નનું કહેવું છે કે અર્શીએ કોઈપણ રકમ પંડિત પાસેથી ઉધાર લીધી નથી. તે અર્શીને બદનામ કરવા માટેનું ષડયંત્ર છે. પોલીસે અર્શી વિરુદ્ધ કોઈપણ પ્રકારનો કેસ દાખલ કર્યો નથી.
2/5

અર્શીએ કે તે હાલમાં આર્થિક તંગીનો સામનો કરી રહી છે અને તેને પોતાના ઈલાજ માટે પૈસા જોઈએ. મેં 40 હજાર રૂપિયા તેને રોકડમાં આપ્યા હતા. જ્યારે થોડા સમય બાદ અર્શીએ મંદિર આવવાનું છોડી દીધું અને ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધું. જોકે બાદમાં તેણે કહ્યું કે, પ્રોડ્યુસર્સ તેની બાકીની રકમ ચૂકવશે તે પૈસા પાછા આપી દેશે.
Published at : 09 Mar 2018 12:28 PM (IST)
View More























