શોધખોળ કરો

Pushpa 2: અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' ની સત્તાવાર જાહેરાત આજે ભવ્ય પૂજા સાથે કરવામાં આવશે, મેકર્સે આપી જાણકારી

ફિલ્મના નિર્માતાઓએ સોમવારથી પૂજા સમારોહ સાથે શૂટ શરૂ થવા અંગે ટ્વિટર પર સત્તાવાર જાહેરાત કરી હતી.

અલ્લુ અર્જુનની 'પુષ્પાઃ ધ રાઇઝ'ની શાનદાર સફળતા બાદ ચાહકો તેની સિક્વલની રાહ જોઈ રહ્યા છે. 'પુષ્પા: ધ રાઇઝ' 17 ડિસેમ્બર 2021ના રોજ સમગ્ર ભારતના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની વાર્તા, ગીતોથી લઈને ડાયલોગ્સે ચાહકોને દિવાના બનાવી દીધા હતા. 'પુષ્પા' રિલીઝ થયા બાદ તેના બીજા ભાગ એટલે કે 'પુષ્પાઃ ધ રૂલ'ને લગતા ઘણા સમાચાર આવ્યા હતા પરંતુ હવે 'પુષ્પાઃ ધ રૂલ' સાથે જોડાયેલી એક જોરદાર અપડેટ સામે આવી છે.

વાસ્તવમાં, ચાહકો 'પુષ્પા 2'ને ફ્લોર પર આવતા જોવા માંગે છે અને હવે નિર્માતાઓએ દરેકની રાહ સમાપ્ત કરી દીધી છે. આજે એટલે કે સોમવારે ફિલ્મ માટે ભવ્ય પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની સાથે 'પુષ્પા 2'નું શૂટિંગ શરૂ થશે. તમને જણાવી દઈએ કે 'પુષ્પા'ની સિક્વલમાં અલ્લુ અર્જુન પુષ્પા રાજના રોલમાં જોવા મળશે અને રશ્મિકા મંદન્ના શ્રીવલ્લીના રોલમાં જોવા મળશે. આ સિવાય ફહાદ ફૈસીલ એસપી ભંવર સિંહ શેખાવત તરીકે પણ કામ કરશે.

ફિલ્મના નિર્માતાઓએ સોમવારથી પૂજા સમારોહ સાથે શૂટ શરૂ થવા અંગે ટ્વિટર પર સત્તાવાર જાહેરાત કરી હતી. Mythri Movie Makers દ્વારા પોસ્ટ કરાયેલા કેપ્શનમાં આ વિગત શેર કરવામાં આવી છે.

હાલમાં જ 'પુષ્પા'ના પ્રોડ્યુસર વાય રવિશંકરે એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે 'પુષ્પા 2'ના શૂટિંગ સાથે જોડાયેલી માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે આ દિવસોમાં તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં હડતાળ ચાલી રહી છે. હડતાળ પૂરી થયા પછી અમે ઓગસ્ટના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશું. અમે અત્યારે શૂટ કરી શકતા નથી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

તમને જણાવી દઈએ કે 'પુષ્પા'ના પહેલા ભાગમાં અલ્લુ અર્જુન અને ફહદ ફાસિલ વચ્ચે યુદ્ધની શરૂઆત બતાવવામાં આવી હતી. આ પછી, વાર્તાને ફિલ્મના બીજા ભાગ સુધી લંબાવવામાં આવશે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે 'પુષ્પાઃ ધ રૂલ'માં અલ્લુ અર્જુન અને ફહાદ ફાસિલની કેટલીક મોટી એક્શન સિક્વન્સ હશે, જે ફિલ્મને વધુ ધમાકેદાર બનાવવા માટે કામ કરશે. જોકે, કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મમાં વિજય સેતુપતિ પણ જોવા મળી શકે છે. એવો દાવો કરવામાં આવે છે કે નિર્માતાઓએ વિજય સેતુપતિનો સંપર્ક કર્યો છે અને તે ફિલ્મમાં ફોરેસ્ટ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Embed widget