શોધખોળ કરો
સંજય દત્તની ઇમેજ સુધારવા ફિલ્મ બનાવી હોવાના આરોપ પર શું બોલ્યા રાજકુમાર હિરાણી?
1/3

મુંબઇઃ બોલિવૂડ એક્ટર સંજય દત્તાની બાયોપિક ‘સંજૂ’ ભલે પડદા પરથી ઉતરી ગઇ હોય પરંતુ લોકો સવાલ હજુ પણ ઉઠાવી રહ્યા હતા કે શું રાજકુમાર હિરાણીએ સંજય દત્તની ઇમેજ સુધારવા માટે ‘સંજૂ’ ફિલ્મ બનાવી હતી. તાજેતરમાં રાજકુમાર હિરાણીએ આ સવાલનો જવાબ આપ્યો હતો.
2/3

વધુમાં હિરાણીએ કહ્યું કે, અમે સંજયની લાઇફની તમામ બાબતો બતાવી છે. તેની 308 ગર્લફ્રેન્ડ હતી, તે ડ્રગ્સનો વ્યસની હતો, તે પોતાની દોસ્તની ગર્લફ્રેન્ડ સાથે સૂઇ ગયો હતો. તેમાં ક્યા વ્હાઇટવોશિંગ આવ્યું? જો અમારે કોઇની ઇમેજ જ સુધારવી હોય તો અમે તેને મહાત્મા ગાંધી બનાવ્યો.. તો શું વ્હાઇટવોશ થયું? નોંધનીય છે કે હિરાણીની આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર 300 કરોડથી વધુની કમાણી કરી. તેમને સારી વાર્તા અને સબ્જેક્ટ મળશે ત્યારે જ આગામી ફિલ્મ બનાવશે.
Published at : 12 Aug 2018 10:43 AM (IST)
View More




















