શોધખોળ કરો
શાહરૂખ-અનુષ્કા કપિલ શર્માના શોમાં શૂટિંગ કર્યા વિના કેમ જતાં રહ્યાં ? જાણો કારણ
1/5

કપિલ શર્મા પોતાની આગામી ફિલ્મ ફિરંગીના શૂટિંગમાં પણ સતત વ્યસ્ત રહે છે. આ બધી દોડધામના કારણે તેની તબિયતને ભારે અસર પહોંચી છે અને તે શૂટિંગ દરમિયાન જ બેભાન થઈ ગયો હતો. એવી પણ અફવા છે કે સોની ટીવીએ કપિલને તેનો શો ઓગસ્ટથી બંધ કરવાની સૂચના આપી છે તેથી તેની આ હાલત થઈ હતી.
2/5

કપિલ શર્મા બેભાન થઈ જતાં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા શૂટિંગ કર્યા વિના જ પાછાં જતાં રહ્યાં હતાં. કપિલ શર્માને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ખબરને શોના બીજા કોમેડિયન કીકૂ શારદાએ સમર્થન આપ્યું છે. કિકૂએ જણાવ્યું કે કપિલ હાલ હોસ્પિટલમાં છે અને તેમનો પરિવાર પણ તેની સાથે છે.
Published at : 09 Jul 2017 02:11 PM (IST)
View More























