શોધખોળ કરો
Shocking! કપિલ-સુનીલના ઝઘડા બાદ શો માટે ચેનલ લેશે આવો નિર્ણય? જાણો
1/4

ધ કપિલ શર્મા શોમાં ચાલી રહેલા વિવાદનો અંત કોઈ રીતે નથી આવી રહ્યો. કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચેના ઝઘડાને કારણે હવે શો બંધ થઈ શકે છે. અહેવાલો છે કે સોની ટીવી આ શોને ઓફ એર કરી શકે છે.
2/4

થોડા દિવસો પહેલા એક રિપોર્ટ એવો પણ હતો કે કલાકારો ન આવતા કપિલે શોનું શૂટિંગ રદ કર્યુ હતું. અહેવાલ મુજબ કપિલ હાલ બીકાનેરમાં તેની ફિલ્મ ફીરંગીના શૂટિંગમાં છે. અને 29 માર્ચે મુંબઈ પાછો આવશે.
Published at : 25 Mar 2017 02:52 PM (IST)
View More























