શોધખોળ કરો

‘તારક મહેતા…’માં આવશે અત્યાર સુધીનું સૌથી મોટું ટ્વિસ્ટ, દયાબેન નહીં પણ આ કેરેક્ટરની થશે એન્ટ્રી!

સીરિયલમાં દયાબેન પોતાની કેટલીક તકલીફોનો ઉકેલ લાવવા માટે તેની મમ્મી સાથે ફોન પર વાત કરતી અનેકવાર જોવા મળી છે અને સામેથી તે પણ ઉપાય સૂચવે છે.

મુંબઈઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનના પાછા ફરવાની રાહમાં બેઠેલા ચાહકોને શોમાં એક નવો વળાંક જોવા મળશે. એવા અહેવાલો છે કે દયાબેન નહીં પણ તેમની માતા શોમાં એન્ટ્રી લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે દયાબેન એટલે કે દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી આ શોમાં ગેરહાજર છે. સીરિયલમાં દયાબેન પોતાની કેટલીક તકલીફોનો ઉકેલ લાવવા માટે તેની મમ્મી સાથે ફોન પર વાત કરતી અનેકવાર જોવા મળી છે અને સામેથી તે પણ ઉપાય સૂચવે છે. તેમનો ચહેરો આજસુધી દેખાડાયો નથી પરંતુ હવે સીરિયલમાં આવેલા નવા ટ્વિસ્ટ મુજબ દયાબેનની મમ્મી ટૂંક સમયમાં જોવા મળે તેવી શક્યતા છે. રિપોર્ટ્સ પ્રમાણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આગામી એપિસોડમાં એવી સ્થિતિ બની રહી છે જેનાથી દયાબેનની મમ્મીની જરૂર પડશે. હવે જોવાનું એ છે કે મેકર્સ તેમની એન્ટ્રી કરાવશે કે નહીં. ‘તારક મહેતા…’માં આવશે અત્યાર સુધીનું સૌથી મોટું ટ્વિસ્ટ, દયાબેન નહીં પણ આ કેરેક્ટરની થશે એન્ટ્રી! આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે જેઠાલાલ કે પિતા ચંપકલાલ લાંબા સમયથી શોમાંથી મિસિંગ છે. પિતાને શોધી શોધીને જેઠાલાલ થાકી ગયો છે. ચંપક લાલ પાસે તેના ચશ્મા પણ નથી. માટે જેઠાલાલ વધારે ચિંતિત છે. આ વચ્ચે જ ચંપકલાલને એક શખ્સ મદદ કરે છે, તે ગોકુલધામ સોસાયટીનું સરનામું જાણે છે. પરંતુ એ માણસને ઓછુ સંભળાય છે. તે ભૂલથી ચંપકલાલને થાણેના ગોકુલધામ સોસાયટીની બસમાં બેસાડી દે છે. માટે જેઠાલાલ અને સોસાયટીનાં બીજા લોકો પણ પોલીસ સ્ટેશનમાં ચંપક લાલની મિસિંગ રિપોર્ટ લખાવવા જાય છે. એ દરમિયાન જ જેઠાલાલ પોતાની સાસુને ફોન કરે છે. ફોન કરીને ચંપક લાલને શોધવાની સલાહ માગે છે અને કોઈ આઈડિયા આપવાનું કહે છે. દયાબેનની મા પોતાના જમાઈની ફોન પર મદદ કરે છે. હવે જોવા વાળાને ઉત્સાહ જાગ્યો કે શું દયાબેનની માને બતાવવામાં આવશે કે પછી માત્ર અવાજ જ સાંભળવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget