શોધખોળ કરો

Tunisha Sharma suicide case: તુનિષા સુસાઇડ કેસના આરોપી શીઝાન ખાનને મળ્યા જામીન, 69 દિવસ બાદ આવશે જેલની બહાર

મહારાષ્ટ્રની વસઈ કોર્ટે શનિવારે 28 વર્ષીય અભિનેતાને જામીન આપ્યા છે

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં કો-સ્ટાર શીઝાન ખાનને આરોપી કહેવામાં આવ્યો છે. જો કે, પોલીસની તપાસ છતાં આ કેસમાં અભિનેતા વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા એકત્રિત કરી શકી નથી. આવી સ્થિતિમાં 69 દિવસ બાદ શીઝાન ખાનને જામીન મળી ગયા છે. મહારાષ્ટ્રની વસઈ કોર્ટે શનિવારે 28 વર્ષીય અભિનેતાને જામીન આપ્યા છે. આ કેસમાં શીઝાનની 26 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.

શીઝાન જેલમાંથી બહાર આવશે

એડિશનલ સેશન્સ કોર્ટના જજ આરડી દેશપાંડેએ ખાનને જામીન આપતાં એક લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ કરવાનો આદેશ આપ્યો છે. શીઝાન ખાનના વકીલ શરદ રાયે જણાવ્યું કે અભિનેતાને અનેક કારણોસર જામીન આપવામાં આવ્યા છે. આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને તપાસ પણ પૂર્ણ થઈ ગઈ છે.

વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે શીઝાનના જામીનમાં એક દિવસનો વિલંબ થયો હતો, કારણ કે અમે સાંજે 6.30 કે 7 વાગ્યા સુધીમાં પહોંચી જવાના હતા પરંતુ અમે પહોંચી શક્યા ન હતા. આવી સ્થિતિમાં શીઝાનને એક દિવસ પછી જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઉપરાંત, અમારે લગભગ 5.30 વાગ્યા સુધીમાં થાણે જેલના બેલ બોક્સમાં કાગળો મૂકવાના છે પરંતુ અમારામાંથી કોઈ સમયસર પહોંચી શક્યું નહીં. હવે શીઝાન આવતીકાલે એટલે કે રવિવારે જેલમાંથી બહાર આવશે. વસઈ કોર્ટમાં જે ઔપચારિકતા હતી તે પૂરી થઈ ગઈ છે, જેમાં સમય લાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 24 ડિસેમ્બર 2022ના રોજ અભિનેત્રી તુનીષા શર્માએ વેનિટી વેનમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બની ત્યારે તુનિષા ટીવી સેટ પર શૂટિંગ કરી રહી હતી. આ કેસમાં 28 વર્ષીય શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તુનીશાની માતાએ શીઝાન અને તેના પરિવાર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. એ પણ ખુલાસો કર્યો હતો કે શીઝાને તુનિષા સાથે બ્રેકઅપ કર્યું હતું. અભિનેત્રી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી. શીઝાન તુનીષા પર પણ હાથ ઉપાડતો હતો. તુનીષાની માતાએ કેસ નોંધાવ્યો હતો.

કોર્ટનો આદેશ છે કે શીઝાનનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે અભિનેતા દેશ છોડી શકશે નહીં. જો તે કોઈ કામ માટે જાય તો પણ તેણે કોર્ટની પરવાનગી લેવી પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Govind Dholakia : લેબગ્રોનના કારણે હીરા ઉદ્યોગમાં મંદી! ગોવિંદ ધોળકીયાના નિવેદનથી વિવાદના એંધાણSurendranagar : સુરેન્દ્રનગરમાં લારીધારકોને જગ્યા ફળવાશે, આગામી દિવસોમાં ડ્રોની તારીખ કરાશે જાહેરAmbalal Patel Prediction : ફેબ્રુઆરીની મહિનાની શરુઆતમાં માવઠાનું સંકટ: અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
Mahakumbh 2025:  મૌની અમાવસ્યા પર 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: મૌની અમાવસ્યા પર 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી
Credit Cards: પાંચ વર્ષોમાં ડબલ થઇ ગઇ દેશમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા, ડેબિટ કાર્ડની સંખ્યા રહી સ્થિર
Credit Cards: પાંચ વર્ષોમાં ડબલ થઇ ગઇ દેશમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા, ડેબિટ કાર્ડની સંખ્યા રહી સ્થિર
Embed widget