શોધખોળ કરો

Tunisha Sharma suicide case: તુનિષા સુસાઇડ કેસના આરોપી શીઝાન ખાનને મળ્યા જામીન, 69 દિવસ બાદ આવશે જેલની બહાર

મહારાષ્ટ્રની વસઈ કોર્ટે શનિવારે 28 વર્ષીય અભિનેતાને જામીન આપ્યા છે

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં કો-સ્ટાર શીઝાન ખાનને આરોપી કહેવામાં આવ્યો છે. જો કે, પોલીસની તપાસ છતાં આ કેસમાં અભિનેતા વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા એકત્રિત કરી શકી નથી. આવી સ્થિતિમાં 69 દિવસ બાદ શીઝાન ખાનને જામીન મળી ગયા છે. મહારાષ્ટ્રની વસઈ કોર્ટે શનિવારે 28 વર્ષીય અભિનેતાને જામીન આપ્યા છે. આ કેસમાં શીઝાનની 26 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.

શીઝાન જેલમાંથી બહાર આવશે

એડિશનલ સેશન્સ કોર્ટના જજ આરડી દેશપાંડેએ ખાનને જામીન આપતાં એક લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ કરવાનો આદેશ આપ્યો છે. શીઝાન ખાનના વકીલ શરદ રાયે જણાવ્યું કે અભિનેતાને અનેક કારણોસર જામીન આપવામાં આવ્યા છે. આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને તપાસ પણ પૂર્ણ થઈ ગઈ છે.

વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે શીઝાનના જામીનમાં એક દિવસનો વિલંબ થયો હતો, કારણ કે અમે સાંજે 6.30 કે 7 વાગ્યા સુધીમાં પહોંચી જવાના હતા પરંતુ અમે પહોંચી શક્યા ન હતા. આવી સ્થિતિમાં શીઝાનને એક દિવસ પછી જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઉપરાંત, અમારે લગભગ 5.30 વાગ્યા સુધીમાં થાણે જેલના બેલ બોક્સમાં કાગળો મૂકવાના છે પરંતુ અમારામાંથી કોઈ સમયસર પહોંચી શક્યું નહીં. હવે શીઝાન આવતીકાલે એટલે કે રવિવારે જેલમાંથી બહાર આવશે. વસઈ કોર્ટમાં જે ઔપચારિકતા હતી તે પૂરી થઈ ગઈ છે, જેમાં સમય લાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 24 ડિસેમ્બર 2022ના રોજ અભિનેત્રી તુનીષા શર્માએ વેનિટી વેનમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બની ત્યારે તુનિષા ટીવી સેટ પર શૂટિંગ કરી રહી હતી. આ કેસમાં 28 વર્ષીય શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તુનીશાની માતાએ શીઝાન અને તેના પરિવાર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. એ પણ ખુલાસો કર્યો હતો કે શીઝાને તુનિષા સાથે બ્રેકઅપ કર્યું હતું. અભિનેત્રી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી. શીઝાન તુનીષા પર પણ હાથ ઉપાડતો હતો. તુનીષાની માતાએ કેસ નોંધાવ્યો હતો.

કોર્ટનો આદેશ છે કે શીઝાનનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે અભિનેતા દેશ છોડી શકશે નહીં. જો તે કોઈ કામ માટે જાય તો પણ તેણે કોર્ટની પરવાનગી લેવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget