શોધખોળ કરો

Tunisha Sharma suicide case: તુનિષા સુસાઇડ કેસના આરોપી શીઝાન ખાનને મળ્યા જામીન, 69 દિવસ બાદ આવશે જેલની બહાર

મહારાષ્ટ્રની વસઈ કોર્ટે શનિવારે 28 વર્ષીય અભિનેતાને જામીન આપ્યા છે

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં કો-સ્ટાર શીઝાન ખાનને આરોપી કહેવામાં આવ્યો છે. જો કે, પોલીસની તપાસ છતાં આ કેસમાં અભિનેતા વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા એકત્રિત કરી શકી નથી. આવી સ્થિતિમાં 69 દિવસ બાદ શીઝાન ખાનને જામીન મળી ગયા છે. મહારાષ્ટ્રની વસઈ કોર્ટે શનિવારે 28 વર્ષીય અભિનેતાને જામીન આપ્યા છે. આ કેસમાં શીઝાનની 26 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.

શીઝાન જેલમાંથી બહાર આવશે

એડિશનલ સેશન્સ કોર્ટના જજ આરડી દેશપાંડેએ ખાનને જામીન આપતાં એક લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ કરવાનો આદેશ આપ્યો છે. શીઝાન ખાનના વકીલ શરદ રાયે જણાવ્યું કે અભિનેતાને અનેક કારણોસર જામીન આપવામાં આવ્યા છે. આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને તપાસ પણ પૂર્ણ થઈ ગઈ છે.

વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે શીઝાનના જામીનમાં એક દિવસનો વિલંબ થયો હતો, કારણ કે અમે સાંજે 6.30 કે 7 વાગ્યા સુધીમાં પહોંચી જવાના હતા પરંતુ અમે પહોંચી શક્યા ન હતા. આવી સ્થિતિમાં શીઝાનને એક દિવસ પછી જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઉપરાંત, અમારે લગભગ 5.30 વાગ્યા સુધીમાં થાણે જેલના બેલ બોક્સમાં કાગળો મૂકવાના છે પરંતુ અમારામાંથી કોઈ સમયસર પહોંચી શક્યું નહીં. હવે શીઝાન આવતીકાલે એટલે કે રવિવારે જેલમાંથી બહાર આવશે. વસઈ કોર્ટમાં જે ઔપચારિકતા હતી તે પૂરી થઈ ગઈ છે, જેમાં સમય લાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 24 ડિસેમ્બર 2022ના રોજ અભિનેત્રી તુનીષા શર્માએ વેનિટી વેનમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બની ત્યારે તુનિષા ટીવી સેટ પર શૂટિંગ કરી રહી હતી. આ કેસમાં 28 વર્ષીય શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તુનીશાની માતાએ શીઝાન અને તેના પરિવાર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. એ પણ ખુલાસો કર્યો હતો કે શીઝાને તુનિષા સાથે બ્રેકઅપ કર્યું હતું. અભિનેત્રી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી. શીઝાન તુનીષા પર પણ હાથ ઉપાડતો હતો. તુનીષાની માતાએ કેસ નોંધાવ્યો હતો.

કોર્ટનો આદેશ છે કે શીઝાનનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે અભિનેતા દેશ છોડી શકશે નહીં. જો તે કોઈ કામ માટે જાય તો પણ તેણે કોર્ટની પરવાનગી લેવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
Embed widget