શોધખોળ કરો

TMKOC : 'તારક મેહતા...'ના શોખીનો માટે Good News, પાછા ફરશે 'દયાબેન'

તારક મહેતામાં 'દયાબેન'નું પાત્ર ભજવનાર ટીવી અભિનેત્રી દિશા વાકાણીએ સિટકોમમાંથી મેટરનિટી બ્રેક લીધો હતો.

TMKOC: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. આ સિટકોમે તાજેતરમાં જ ટીવી પર 15 વર્ષ પૂર્ણ કર્યા છે. સાથે જ આ સીરિયલનું દરેક પાત્ર દર્શકોના દિલમાં વસે છે. ખાસ કરીને 'દયાબેન' કે 'દયા ભાભી'નું પાત્ર આ શોનું સૌથી લોકપ્રિય પાત્ર રહ્યું છે. જોકે આ પાત્ર ઘણા વર્ષોથી શોમાંથી ગાયબ છે. હકીકતમાં તારક મહેતામાં 'દયાબેન'નું પાત્ર ભજવનાર ટીવી અભિનેત્રી દિશા વાકાણીએ સિટકોમમાંથી મેટરનિટી બ્રેક લીધો હતો. ત્યારથી ચાહકો શોમાં તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે. જ્યારે એવું લાગે છે કે, તારક મહેતામાં 'દયાબેન'ને ફરીથી જોવાની ચાહકોની ઈચ્છા ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે.

દિશા વાકાણી ઉર્ફે દયાબેન તારક મહેતામાં પાછા ફરવાની પુષ્ટિ કરી 
 
પ્રખ્યાત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જનરેશન ગેપને પૂરો કરવા માટે જાણીતો છે, અને પરિવારના તમામ સભ્યો તેને ખુશીથી એકસાથે જુએ છે. દર વર્ષે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સ્ટારડમની નવી ઊંચાઈઓ પર પહોંચે છે અને શોના પંદર વર્ષ પૂરા થતાની સાથે જ શોના નિર્માતા અસિત મોદીએ પણ ચાહકોને ભેટ આપી હતી. હકીકતમાં, અસીલ મોદીએ શોમાં સૌકોઈની ફેવરિટ દિશા વાકાણીની વાપસીની પુષ્ટિ કરી છે. શોની શાનદાર જર્નીનો રિકેપ એક ખાસ કાર્યક્રમમાં બતાવવામાં આવ્યો હતો, જે દરમિયાન અસિત મોદીએ દિશા વાકાણીના કમબેકની જાહેરાત કરી હતી.

અસિત મોદીએ દિશા વાકાણીના શોમાં પાછા ફરવાનું વચન આપ્યું

આ દરમિયાન અસિત મોદીએ કહ્યું હતું કે, એક કલાકાર જેને કોઈ ભૂલી શકતું નથી તે છે 'દયાબેન' જેનું પાત્ર દિશા વાકાણીએ ભજવ્યું છે. તેમણે ખુલાસો કર્યો છે કે, ચાહકો દિશાના શોમાં પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યાર બાદ તેણીએ વચન આપ્યું હતું કે, તે ટૂંક સમયમાં શોમાં પરત ફરશે. જો કે દિશા વાકાણીના ટેલિવિઝન પર પાછા ફરવાના સમાચાર અને દાવા છ વર્ષથી ચાલી રહ્યા છે. પરંતુ આ વખતે ખુદ અસિત મોદીએ આ વાતની પુષ્ટિ કરી છે. આ સ્થિતિમાં દયાબેનને ફરી એકવાર શોમાં જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.

દિશા વાકાણીનું લગ્નજીવન

ઉલ્લેખનીય છે કે, દિશા વાકાણીએ 24 નવેમ્બર 2015ના રોજ બિઝનેસમેન મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. આ કપલે એરેન્જ મેરેજ કર્યા હતા. વર્ષ 2017માં બંનેએ પુત્રીને જન્મ આપ્યો હતો. આ પછી અભિનેત્રીએ પ્રસૂતિ રજા લીધી હતી. પાછળથી 2022માં દિશાએ તેના બીજા બાળક, બેબી બોયનું સ્વાગત કર્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
Gemstone: કઈ રાશિના લોકોએ મોતી રત્ન ધારણ ન કરવો જોઈએ ? જાણો
Gemstone: કઈ રાશિના લોકોએ મોતી રત્ન ધારણ ન કરવો જોઈએ ? જાણો
POCO C85 5G ભારતમાં લોન્ચ, મળશે 6000mAh ની બેટરી અને શાનદાર ફિચર્સ, કિંમત જાણી ચોંકી જશો 
POCO C85 5G ભારતમાં લોન્ચ, મળશે 6000mAh ની બેટરી અને શાનદાર ફિચર્સ, કિંમત જાણી ચોંકી જશો 
Gold Price Today: સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરમાં 18 કેરેટ સોનું પણ 1 લાખને પાર
Gold Price Today: સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરમાં 18 કેરેટ સોનું પણ 1 લાખને પાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
Embed widget