શોધખોળ કરો

TMKOC : 'તારક મેહતા...'ના શોખીનો માટે Good News, પાછા ફરશે 'દયાબેન'

તારક મહેતામાં 'દયાબેન'નું પાત્ર ભજવનાર ટીવી અભિનેત્રી દિશા વાકાણીએ સિટકોમમાંથી મેટરનિટી બ્રેક લીધો હતો.

TMKOC: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. આ સિટકોમે તાજેતરમાં જ ટીવી પર 15 વર્ષ પૂર્ણ કર્યા છે. સાથે જ આ સીરિયલનું દરેક પાત્ર દર્શકોના દિલમાં વસે છે. ખાસ કરીને 'દયાબેન' કે 'દયા ભાભી'નું પાત્ર આ શોનું સૌથી લોકપ્રિય પાત્ર રહ્યું છે. જોકે આ પાત્ર ઘણા વર્ષોથી શોમાંથી ગાયબ છે. હકીકતમાં તારક મહેતામાં 'દયાબેન'નું પાત્ર ભજવનાર ટીવી અભિનેત્રી દિશા વાકાણીએ સિટકોમમાંથી મેટરનિટી બ્રેક લીધો હતો. ત્યારથી ચાહકો શોમાં તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે. જ્યારે એવું લાગે છે કે, તારક મહેતામાં 'દયાબેન'ને ફરીથી જોવાની ચાહકોની ઈચ્છા ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે.

દિશા વાકાણી ઉર્ફે દયાબેન તારક મહેતામાં પાછા ફરવાની પુષ્ટિ કરી 
 
પ્રખ્યાત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જનરેશન ગેપને પૂરો કરવા માટે જાણીતો છે, અને પરિવારના તમામ સભ્યો તેને ખુશીથી એકસાથે જુએ છે. દર વર્ષે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સ્ટારડમની નવી ઊંચાઈઓ પર પહોંચે છે અને શોના પંદર વર્ષ પૂરા થતાની સાથે જ શોના નિર્માતા અસિત મોદીએ પણ ચાહકોને ભેટ આપી હતી. હકીકતમાં, અસીલ મોદીએ શોમાં સૌકોઈની ફેવરિટ દિશા વાકાણીની વાપસીની પુષ્ટિ કરી છે. શોની શાનદાર જર્નીનો રિકેપ એક ખાસ કાર્યક્રમમાં બતાવવામાં આવ્યો હતો, જે દરમિયાન અસિત મોદીએ દિશા વાકાણીના કમબેકની જાહેરાત કરી હતી.

અસિત મોદીએ દિશા વાકાણીના શોમાં પાછા ફરવાનું વચન આપ્યું

આ દરમિયાન અસિત મોદીએ કહ્યું હતું કે, એક કલાકાર જેને કોઈ ભૂલી શકતું નથી તે છે 'દયાબેન' જેનું પાત્ર દિશા વાકાણીએ ભજવ્યું છે. તેમણે ખુલાસો કર્યો છે કે, ચાહકો દિશાના શોમાં પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યાર બાદ તેણીએ વચન આપ્યું હતું કે, તે ટૂંક સમયમાં શોમાં પરત ફરશે. જો કે દિશા વાકાણીના ટેલિવિઝન પર પાછા ફરવાના સમાચાર અને દાવા છ વર્ષથી ચાલી રહ્યા છે. પરંતુ આ વખતે ખુદ અસિત મોદીએ આ વાતની પુષ્ટિ કરી છે. આ સ્થિતિમાં દયાબેનને ફરી એકવાર શોમાં જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.

દિશા વાકાણીનું લગ્નજીવન

ઉલ્લેખનીય છે કે, દિશા વાકાણીએ 24 નવેમ્બર 2015ના રોજ બિઝનેસમેન મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. આ કપલે એરેન્જ મેરેજ કર્યા હતા. વર્ષ 2017માં બંનેએ પુત્રીને જન્મ આપ્યો હતો. આ પછી અભિનેત્રીએ પ્રસૂતિ રજા લીધી હતી. પાછળથી 2022માં દિશાએ તેના બીજા બાળક, બેબી બોયનું સ્વાગત કર્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રાજકીય પક્ષોની ચેલેન્જ વોરની નાટકબાજી: ધારાસભ્ય કાંતિ અમૃતિયાની વધુ એક ચેલેન્જ - 'છ મહિનામાં તમામ કામો....’
રાજકીય પક્ષોની ચેલેન્જ વોરની નાટકબાજી: ધારાસભ્ય કાંતિ અમૃતિયાની વધુ એક ચેલેન્જ - 'છ મહિનામાં તમામ કામો....’
અનંત-રાધિકાના લગ્ને ફેલાવી એક  અનોખી ચમક, શ્રદ્ધા-સંસ્કૃતિ અને વૈશ્વિક રાજદ્વારીનો જોવા મળ્યો સંગમ
અનંત-રાધિકાના લગ્ને ફેલાવી એક અનોખી ચમક, શ્રદ્ધા-સંસ્કૃતિ અને વૈશ્વિક રાજદ્વારીનો જોવા મળ્યો સંગમ
Supreme Court: ત્રિરંગાના રાજકીય અને ધાર્મિક ઉપયોગ પર રોક માટે સુપ્રીમ કોર્ટમાં અરજી, આ દિવસે સુનાવણી થશે
Supreme Court: ત્રિરંગાના રાજકીય અને ધાર્મિક ઉપયોગ પર રોક માટે સુપ્રીમ કોર્ટમાં અરજી, આ દિવસે સુનાવણી થશે
અમદાવાદ વિમાન દુર્ઘટના સમયે પાઇલટ્સ વચ્ચે થયેલ ચોંકાવનારી વાતચીતની વિગતો થઈ જાહેર, ટેકઓફ પછી તરત જ બંને...
અમદાવાદ વિમાન દુર્ઘટના સમયે પાઇલટ્સ વચ્ચે થયેલ ચોંકાવનારી વાતચીતની વિગતો થઈ જાહેર, ટેકઓફ પછી તરત જ બંને...
Advertisement

વિડિઓઝ

Gopal Italia Vs Kanti Amrutiya: કાંતિ અમૃતિયાની શરત,'ગોપાલ રાજીનામું આપશે તો જ હું આપીશ'
Ahmedabad Planecarsh: પ્લેનક્રેશનનો સૌથી મોટો ખુલાસો, હવામા જ બંધ થઈ ગ્યા હતા બન્ને એન્જિન
Kanti Amrutiya News: સોમવારે 150 ગાડીઓના કાફલા સાથે કાંતિભાઈ પહોંચશે રાજીનામું આપવા, જુઓ વીડિયોમાં
Ahmedabad Plane Crash News: વિમાન દુર્ઘટનાની AAIBના પ્રાથમિક તપાસમાં ચોંકવનારો ખુલાસો | Abp Asmita
Valsad: હાઈવે પરના ખાડા 10 દિવસમાં રિપેર કરવા કલેક્ટરનો આદેશ, દુર્ઘટના ઘટી તો જવાબદાર કોન્ટ્રાક્ટર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકીય પક્ષોની ચેલેન્જ વોરની નાટકબાજી: ધારાસભ્ય કાંતિ અમૃતિયાની વધુ એક ચેલેન્જ - 'છ મહિનામાં તમામ કામો....’
રાજકીય પક્ષોની ચેલેન્જ વોરની નાટકબાજી: ધારાસભ્ય કાંતિ અમૃતિયાની વધુ એક ચેલેન્જ - 'છ મહિનામાં તમામ કામો....’
અનંત-રાધિકાના લગ્ને ફેલાવી એક  અનોખી ચમક, શ્રદ્ધા-સંસ્કૃતિ અને વૈશ્વિક રાજદ્વારીનો જોવા મળ્યો સંગમ
અનંત-રાધિકાના લગ્ને ફેલાવી એક અનોખી ચમક, શ્રદ્ધા-સંસ્કૃતિ અને વૈશ્વિક રાજદ્વારીનો જોવા મળ્યો સંગમ
Supreme Court: ત્રિરંગાના રાજકીય અને ધાર્મિક ઉપયોગ પર રોક માટે સુપ્રીમ કોર્ટમાં અરજી, આ દિવસે સુનાવણી થશે
Supreme Court: ત્રિરંગાના રાજકીય અને ધાર્મિક ઉપયોગ પર રોક માટે સુપ્રીમ કોર્ટમાં અરજી, આ દિવસે સુનાવણી થશે
અમદાવાદ વિમાન દુર્ઘટના સમયે પાઇલટ્સ વચ્ચે થયેલ ચોંકાવનારી વાતચીતની વિગતો થઈ જાહેર, ટેકઓફ પછી તરત જ બંને...
અમદાવાદ વિમાન દુર્ઘટના સમયે પાઇલટ્સ વચ્ચે થયેલ ચોંકાવનારી વાતચીતની વિગતો થઈ જાહેર, ટેકઓફ પછી તરત જ બંને...
વિમાનનું ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ શું છે? જાણો તે કેવી રીતે અમદાવાદ પ્લેન ક્રેશનું કારણ બની શકે છે
વિમાનનું ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ શું છે? જાણો તે કેવી રીતે અમદાવાદ પ્લેન ક્રેશનું કારણ બની શકે છે
ગોપાલ ઈટાલિયા ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે કે નહીં ? ઈસુદાન ગઢવીની મોટી જાહેરાત 
ગોપાલ ઈટાલિયા ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે કે નહીં ? ઈસુદાન ગઢવીની મોટી જાહેરાત 
સિવિલ હોસ્પિટલ અમદાવાદે પાર કર્યો 200 અંગદાનનો માઇલસ્ટોન
સિવિલ હોસ્પિટલ અમદાવાદે પાર કર્યો 200 અંગદાનનો માઇલસ્ટોન
Gujarat Rain: વીજળીના કડાકા સાથે આજે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદનું એલર્ટ 
Gujarat Rain: વીજળીના કડાકા સાથે આજે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદનું એલર્ટ 
Embed widget