શોધખોળ કરો

Tunisha Sharma Death News Live: આજે તુનિષા શર્માના અંતિમ સંસ્કાર, પરિવારે કહ્યું- પ્રાર્થના કરો

Tunisha Sharma Death News Live: ટીવી અભિનેત્રી તુનિષા શર્માએ શનિવારે તેના શોના સેટ પર આત્મહત્યા કરી લીધી. તેના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.

Tunisha Sharma Death Updates: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ શનિવારે તેના શો 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ'ના સેટ પર મેક-અપ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. બીજી તરફ સ્વર્ગસ્થ તુનિષા શર્માના પરિવારે એક નિવેદન જારી કરીને તેના ચાહકો અને શુભેચ્છકોને જાણ કરી કે અભિનેત્રીના અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવશે. સોમવારે મોડી સાંજે તુનિષાના પરિવારે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં લખ્યું હતું, ખૂબ જ દુખ સાથે અમે જણાવીએ છીએ કે અમારી પ્રિય તુનિષા શર્મા 24 ડિસેમ્બર 2022ના રોજ અમને છોડીને ચાલી ગઈ છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ તેને અંતિમ વિદાય આપવા આવે." તમને જણાવી દઈએ કે અભિનેત્રીના અંતિમ સંસ્કાર મીરા રોડ સ્મશાનભૂમિમાં કરવામાં આવશે. બપોરે 3.00 કલાકે અંતિમ સંસ્કાર શરૂ થશે.

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના આજે અંતિમ સંસ્કાર 

જણાવી દઈએ કે અભિનેત્રીના મૃત્યુ બાદ તેની માતાએ તેના બોયફ્રેન્ડ શિઝાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જે બાદ પોલીસે રવિવારે શિઝાન ખાનની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ લીધા હતા. બીજી તરફ આગલા દિવસે શિઝાને પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારી બાબતો પોલીસને જણાવી હતી. ફિલહાસ પોલીસ શિઝાન ખાનની પૂછપરછમાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે પોલીસે તુનિષાના મોતનું કારણ શિઝાન ખાન સાથેનું બ્રેકઅપ હોવાનું જણાવ્યું છે.


Tunisha Sharma Death News Live: આજે તુનિષા શર્માના અંતિમ સંસ્કાર, પરિવારે કહ્યું- પ્રાર્થના કરો2022/12/27/660564bad317d43eaee9cc1cf35a6a7f167211674580481_original.jpg" />

પોલીસે આ કેસમાં 'લવ જેહાદ'ના એંગલને નકારી કાઢ્યું

પોલીસે આ કેસમાં 'લવ જેહાદ'ના એંગલને નકારી કાઢ્યું છે. તે જ સમયે પોલીસે અભિનેત્રી અને આરોપી શિઝાન ખાનના મોબાઈલ ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધા છે જેથી કરીને બ્રેકઅપનું સાચું કારણ જાણી શકાય. અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તુનિષાનું મોત ગળે ફાંસો ખાવાથી થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અભિનેત્રીના ગર્ભવતી હોવાની હકીકતને પણ નકારી કાઢવામાં આવી છે. પોલીસ તુનિષાના મૃત્યુ કેસની તપાસ વિવિધ એંગલથી કરી રહી છે.

તુનિષા શર્માનો 4 જાન્યુઆરીના રોજ જન્મદિવસ

તુનિષા શર્માના જન્મદિવસને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હતા. તે 4 જાન્યુઆરીએ 21 વર્ષની થઈ હોત. પરંતુ જન્મદિવસ પહેલા તેણે આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રીના મૃત્યુથી તેના પરિવારના સભ્યો ભાંગી પડ્યા છે. તેની માતા તેની પુત્રીની વિદાયના દુઃખથી સંપૂર્ણપણે ભાંગી પડી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : બેફામ ગૌહત્યારા
Dwarka DJ News : દ્વારકામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 14 ડી.જે. કરાયા ડિટેઇન
US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
Embed widget