શોધખોળ કરો

Tunisha Sharma Death News Live: આજે તુનિષા શર્માના અંતિમ સંસ્કાર, પરિવારે કહ્યું- પ્રાર્થના કરો

Tunisha Sharma Death News Live: ટીવી અભિનેત્રી તુનિષા શર્માએ શનિવારે તેના શોના સેટ પર આત્મહત્યા કરી લીધી. તેના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.

Tunisha Sharma Death Updates: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ શનિવારે તેના શો 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ'ના સેટ પર મેક-અપ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. બીજી તરફ સ્વર્ગસ્થ તુનિષા શર્માના પરિવારે એક નિવેદન જારી કરીને તેના ચાહકો અને શુભેચ્છકોને જાણ કરી કે અભિનેત્રીના અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવશે. સોમવારે મોડી સાંજે તુનિષાના પરિવારે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં લખ્યું હતું, ખૂબ જ દુખ સાથે અમે જણાવીએ છીએ કે અમારી પ્રિય તુનિષા શર્મા 24 ડિસેમ્બર 2022ના રોજ અમને છોડીને ચાલી ગઈ છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ તેને અંતિમ વિદાય આપવા આવે." તમને જણાવી દઈએ કે અભિનેત્રીના અંતિમ સંસ્કાર મીરા રોડ સ્મશાનભૂમિમાં કરવામાં આવશે. બપોરે 3.00 કલાકે અંતિમ સંસ્કાર શરૂ થશે.

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના આજે અંતિમ સંસ્કાર 

જણાવી દઈએ કે અભિનેત્રીના મૃત્યુ બાદ તેની માતાએ તેના બોયફ્રેન્ડ શિઝાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જે બાદ પોલીસે રવિવારે શિઝાન ખાનની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ લીધા હતા. બીજી તરફ આગલા દિવસે શિઝાને પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારી બાબતો પોલીસને જણાવી હતી. ફિલહાસ પોલીસ શિઝાન ખાનની પૂછપરછમાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે પોલીસે તુનિષાના મોતનું કારણ શિઝાન ખાન સાથેનું બ્રેકઅપ હોવાનું જણાવ્યું છે.


Tunisha Sharma Death News Live: આજે તુનિષા શર્માના અંતિમ સંસ્કાર, પરિવારે કહ્યું- પ્રાર્થના કરો2022/12/27/660564bad317d43eaee9cc1cf35a6a7f167211674580481_original.jpg" />

પોલીસે આ કેસમાં 'લવ જેહાદ'ના એંગલને નકારી કાઢ્યું

પોલીસે આ કેસમાં 'લવ જેહાદ'ના એંગલને નકારી કાઢ્યું છે. તે જ સમયે પોલીસે અભિનેત્રી અને આરોપી શિઝાન ખાનના મોબાઈલ ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધા છે જેથી કરીને બ્રેકઅપનું સાચું કારણ જાણી શકાય. અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તુનિષાનું મોત ગળે ફાંસો ખાવાથી થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અભિનેત્રીના ગર્ભવતી હોવાની હકીકતને પણ નકારી કાઢવામાં આવી છે. પોલીસ તુનિષાના મૃત્યુ કેસની તપાસ વિવિધ એંગલથી કરી રહી છે.

તુનિષા શર્માનો 4 જાન્યુઆરીના રોજ જન્મદિવસ

તુનિષા શર્માના જન્મદિવસને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હતા. તે 4 જાન્યુઆરીએ 21 વર્ષની થઈ હોત. પરંતુ જન્મદિવસ પહેલા તેણે આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રીના મૃત્યુથી તેના પરિવારના સભ્યો ભાંગી પડ્યા છે. તેની માતા તેની પુત્રીની વિદાયના દુઃખથી સંપૂર્ણપણે ભાંગી પડી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget